________________
૨૪૬
૨૪૬
समाधिसाम्यादुदितान्मुनीनां | हर्षप्रकर्षों वचनाद् भवेद् यः । गुरुत्वमत्येति महानिधान
लाभेन सार्धं तुलितोऽपि नायम् ॥२४९॥ સમાધિની સમતા ઉદય પામી જાય એવા મુનિના વચનશ્રવણથી મુનિઓના ચિત્તમાં જે હર્ષ ઊભરાઈ જાય છે ન છે તે એટલો બધો ભારેખમ હોય છે કે જગતના ઘણા મોટા નિધાનના લાભથી ઉત્પન્ન થતાં હર્ષ સાથે પણ જો
એની તુલના કરવામાં આવે તો તેનાથી પણ વધુ આ ગુરુતાવાળો સાબિત થાય. મહામુનિનું વચન એટલે કે નિધાનનું પણ નિધાન..ક્યાંથી એ ઝટ મળે ?
આ સ્વમતિપ્રવૃર્મવનવેનોજાવાન્
સ્વમતિપૂર્વકની (શાસ્ત્રમતિ વગરની) પ્રવૃત્તિ છે. ભવરૂપ ફળ આપનારી કહી છે. સ્વચ્છંદ પ્રવૃત્તિ કરી છે. સારી હોય તો પણ સંસારવૃદ્ધિ કરનારી છે.
PPIRPARA WEAP WApp__sp grp :