________________
૨૩૨
| नूनं परोक्षं सुरसमसौख्यं, ____ मोक्षस्य चात्यन्तपरोक्षमेव । प्रत्यक्षमेकं समतासुखं तु,
समाधिसिद्धानुभवोदयानाम् ॥२३५॥
રે ! સ્વર્ગના વિમાનોના સુખની તો શું વાત છે વિર કરવી? આંખે દેખાતાં જ નથી જ્યાં... અને મોક્ષના છે
સુખની ય શી કથા હોંશે હોંશે માંડવી ? અત્યંત દૂર હર જઈને એ પડ્યા છે ત્યાં...
YYYYASAN
આ ધરતી ઉપર જ સાવ પ્રત્યક્ષ છે; સમતાનું સુખ. . એની જ વાત કરો ને?
- સમાધિથી સિદ્ધ કરી ચૂકેલા અનુભવના જીવંત Sી સ્વામીઓની પાસે જ તૈયાર છે. એ સમતા-સુખ.
જાકારક
છૂકછૂક न हि जैनप्रवचनबाह्यस्य जैनत्वं सम्भवति ।
જૈન પ્રવચનથી બહારમાં જૈનત્વ સંભવતું
જ નથી.