________________
आस्वाद्य यद्वाक्यरसं बुधानां
पीयूषपानेऽपि भवेघृणैव । नमामि तं विश्वजनीनवाचं
वाचंयमेन्द्रं जिनवर्धमानम् ॥५॥ ચરમશાસનપતિ વર્ધમાનસ્વામીજીને મારા કોટિ કોટિ
વિંદન.
આપની ધમદશનાના એકેકા વાક્યનો રસાસ્વાદ ગી પામનાર સજનોને અમૃત તરફ પણ નફરત થઈ ચૂકી છે.
વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ કરવાની અપ્રતિહત તાકાત ધરાવતી વાણીના સ્વામી, હે મુનિવરોના ગણનેતા ! આપને પુનઃ શિરસા વંદન.
છે
જીવનશુદ્ધિના ઉપાયો ૦ ગુણગ્રાહી દૃષ્ટિની કેળવણી.
સ્વદોષદર્શનની સૂક્ષ્મતમ રીતિ કર્તવ્યનિષ્ઠા, ગંભીરતા, ધરતા આદિ. વાતાવરણ શુદ્ધિ.
હ
OOUS 9