________________
૧૦૭
पापानुरूपा जपमालिकाश्च ___गृह्णन्ति पाणौ ददते दशांशे । रागप्रथाभिः पृथुगारवाख्यत्रिकोणकुण्डे कणवीरहोमम् ॥११०॥
અંતરંગશત્રુઓ ચારિત્રરાજને સીધા હલ્લામાં તો કે જીતી શકે તેમ નથી એટલે તેમણે અભિચાર (ઉચ્ચાટન) થી પ્રયોગ શરૂ કર્યો.
પાપ સ્વરૂપ જપમાળા હાથમાં લીધી; દશાંશ હોમ . ચાલુ કર્યો. એમાં રાગની આહુતિ દ્વારા ત્રણ ગારવાના ત્રિકોણીઆ હોમકુંડમાં કણેરનો હોમ કરવા લાગ્યા. (અભિચારકર્મ વખતે ફક્ત કણેરનો હોમ થાય છે. અહીં રાગરૂપી લાલ કણેર સમજવું.)
સંવનાશ વ વામનરાલતું !
કામના સંકલ્પના ત્યાગમાં જ કામનો ત્યાગ થાય છે. કામના વિચારથી કામ ઉત્પન્ન થાય છે. આ ક્લિફ્રેન્ડ્રરકાર