________________
ચિત્તની ભાવુક સ્થિતિ ધરાવતા આત્માઓ માટે આ ખૂબ જ ઉપકારક બનનારો ગ્રન્થ છે. પ્રાન્તે જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો તે બદલ ત્રિવિધે મિચ્છામિ દુક્કડં યાચું છું.
વિદ્યાશાળા
લિ.
અમદાવાદ-૧
ગુરુપાદવરેણુ
વિ.સં. ૨૦૩૨ ચૈત્રીપૂર્ણિમા. મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી
rrrr
ત્યાગના રાગી બનો.
રાગના ત્યાગી બનો.
જીવ માત્ર પ્રત્યે કોમલ બનજો.
જાત પ્રત્યે કઠોર બનજો.