SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ * શ્રાવક કવિ ઋષભદાસકૃત આ પ્રમાણે કવિવર શ્રી ઋષભદાસજીએ રચેલ શ્રી હીરવિજયસૂરિરાસનો ભાવાનુવાદ પૂ.પા. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર શાસ્ત્રવિશારદ પૂ.પા. આચાર્ય મહારાજશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટધર સૌમ્યમૂર્તિ વાત્સલ્યવારિધિ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટધર આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિજીએ ગુરુમહારાજશ્રીની આજ્ઞાથી તથા પોતાના લઘુબંધુ તથા શિષ્ય આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મ.ની પ્રેરણાથી શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નાનપુરા, સૂરતની વિનંતીથી દિવાળીબાગ જૈન ઉપાશ્રયમાં પૂજ્ય ગુરુ મહારાજશ્રી તથા આ.શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી, મુનિ શ્રી ગુણશીલવિજયજી, મુનિશ્રી રાજહંસવિજયજી, મુનિશ્રી લલિતાંગવિજયજી, મુનિશ્રી જગચંદ્રવિજયજી આદિ સાથે ચાતુર્માસની સ્થિરતા દરમિયાન વિ.સં. ૨૦પ૩ના કારતક સુદ ૧૦ને બુધવારના રોજ પરિપૂર્ણ કરેલ છે. ઈતિ શુભ ભવતુ શ્રી શ્રમણસંઘસ્ય |
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy