________________
२५
જગદ્ગુરુ આ.શ્રી હીરવિજયસૂરિકૃત કૃતિઓની સૂચિ ૧. જંબુદ્વીપપ્રશનિવૃત્તિ (શતક) (પ્રા.સં.), શ્લોકપ્રમાણ ૧૮૩૯૮,
હસ્તપ્રત : લીંબડી ૪૨૯ ૨. દ્વાદશ જલ્પવિહાર (અથવા હીરવિજયસૂરિના બાર બોલ), ૨.સં. ૧૬૪૬
હસ્તપ્રત : લા.દ. ૨૪૦૨૬, ૧૦૪૬૧, ૨૬૦૧૩/૨; પાટણ :
૪૯૨૯, ૬૧૧૬ ૩. બાર બોલનો પટ્ટક (ગુ.) (ગદ્ય),
પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૮૧-૨૮૨ ૪. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભાતિ છંદ (ગુ.), લે.સં. ૨૦મું શતક,
હસ્તપ્રત : લા.દ. ૧૫૫૧૨/૨. પ. શિયળ-ચૂંદડી (ગુ.), કડી ૧૪,
પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૮૩-૨૮૪ ૬. સાધુમર્યાદા પટ્ટક (ગુ.) (ગદ્ય),
પ્રકાશિત : ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૭૮-૨૮૦ ૭. હીર પ્રશ્નોત્તરાણિ - પ્રશ્નોત્તર રત્નસમુચ્ચય - બીજકસહ (સં.), ૨.સં.૧૬પર
હસ્તપ્રત : પાટણ - ૧૩૪૬૦, ૪૭પ૪, ૧૭૪૮૪; પાટણ,
ભાગ-૪, ૨૯૧૮, પ૩૦; લીંબડી ૧૨૫O; લા.દ. ૨૧૬૨, ૩૯૧૨, ૩૯૧૮, પ૩૧૨, પ૬૨૨, ૧૧૬૯૯, ૧૨૦૧૬, ૧૪૮૧૩, ૧૭૮૬૬,
૨૩૬૩૨, ૨૩૬૩૩, ૨૬૧૧૬, ૨૬૫૨૨ પ્રકાશિત ઃ ૧. સં. કીર્તિવિજયગણિ ૨. સં. મુનિ ચતુરવિજય,
પ્રકા. હંસવિજય જૈન ફ્રી લાઈબ્રેરી, અમદાવાદ ૧૯૨૩. ૩. પ્રકા. જૈન યુવકોદય મંડળ, રાધનપુર, ૧૯૭૦. ૪. “હીરપ્રશ્નાવલી (ગુ.) જી.
એમ. ગોકટીવાલા એન્ડ બ્રધર્સ, સુરત, ૧૯૧૩. ૮. ચતુરર્થી વરસ્તુતિ, કડી ૧
પ્રકાશિત : સં. મુનિ ધુરંધરવિજય, “અનુસંધાન અંક ૧૧, ૧૯૯૮.