SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ - પાઠ-૨૪ પ્રશ્ન ઉત્તર - ૧ અસ્(પ્ર.ક્રિ.બ.વ.નો) મ્યાન્(પૃ.ચ.પં.દ્વિ.વ.નો) (ચ.એ.વ.) આટલાં પ્રત્યય પ૨ છતાં નો આ થાય છે. ૧ ક્યા ક્યા પ્રત્યય પર છતાં શબ્દનાં અનો આ થાય છે ? - પ્રશ્ન ૨ નિ.૪ આ નિયમની સ્પષ્ટતા કરવા સાથે ઉદા. લખો. ઉત્તર - ૨ કર્મ અથવા ક્રિયા વડે... એટલે કે (૧) કર્મને કારણે જે વ્યક્તિ સાથે નજીકનો સંબંધ જોડાય તેને સંપ્રદાન કહેવાય અને તેને ચતુર્થી વિભક્તિ થાય... (૧) દા.ત. આવાર્ય: શિષ્યમ્યો ધર્મ થયંતિ આચાર્ય ભગવંત શિષ્યોને ધર્મ કહે છે. ધર્મને કહેવા દ્વારા એટલે કે ધર્મરૂપ કર્મ દ્વારા શિષ્યો સાથે સંબંધ બંધાયો છે. માટે શિષ્ય સંપ્રદાન બને અને ચતુર્થી વિભક્તિ લાગે. અહીં ઉપકારની દૃષ્ટિએ સંબંધ થયેલો જાણવો. (૨) મૃત્યા: નૃપાય રહસ્યું વયન્તિ - નોકરો રાજાને રહસ્ય જણાવે છે. અહીં દુઃખનાશ કે કીર્તિની ઈચ્છાથી રહસ્ય રૂપ કર્મ દ્વારા રાજા સાથે સંબંધ થાય છે માટે નૃપ શબ્દને ચતુર્થી વિભક્તિ થાય છે... (૩) ટેવાય ત્તિ ત્તે - તે દેવને બિલ (બાકુળા) આપે છે.... અહીં શ્રદ્ધા કે દુઃખનાશની ઈચ્છાથી વૃત્તિ રૂપ કર્મ દ્વારા દેવની સાથે સંબંધ થયો છે. માટે રેવ શબ્દને ચતુવિભક્તિ લાગી છે. એજ પ્રમાણે ૬ મિક્ષુાય ધનં यच्छति । छात्राय शास्त्रमुपदिशति । अहं श्रमणाय भिक्षां यच्छामि । नृपा ब्राह्मणाय दक्षिणां प्रयच्छन्ति । (૨) એવી જ રીતે ક્રિયા દ્વારા જેની સાથે સંબંધ કરાય છે તે પણ સંપ્રદાન બને છે. દા.ત. પત્યે શેતે તે પતિ પાસે સૂઈ જાય છે. અહીં સૂવાની ક્રિયા દ્વારા પતિ સાથે સંબંધ કરાય છે માટે પતિ શબ્દને ચતુર્થી વિભક્તિ લાગે છે. એજ પ્રમાણે તેવેભ્યો નમતિ । યુદ્ધાય સનહચતે (યુદ્ધ માટે તૈયાર થાય છે) શ્રાદ્ધાય નિવૃત્તિ (શ્રાદ્ધ માટે નિંદા કરે છે) વિ.... ૭૩
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy