SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ (પાઠ-૪૬) પ્ર-૧ તદ્ધિતપ્રત્યય કોને લાગે ? શા માટે લાગે ? જ-૧ તદ્ધિત પ્રત્યયો નામને લાગે... અર્થ ઘણો... અને શબ્દ નાનો... ઓછા અક્ષરોમાં વધુ અર્થ જણાવવા માટે આ તદ્ધિત પ્રત્યયોનો ઉપયોગ થાય છે. તે તંદ્ધિત પ્રત્યયો અનેક છે.. પણ પહેલો પ્રત્યયા અન્ છે... એટલે મળું વગેરે એમ કહ્યું છે. સામાન્યથી વાક્ય બનાવીએ ત્યારે અક્ષરો/શબ્દો (વિભકૃત્યન્ત) ઘણા. પછી સમાસ કરીએ ત્યારે વિભક્તિનો લોપ થવાથી ઓછા અક્ષરો/શબ્દો થાય... અને તદ્ધિત પ્રત્યય લાગે ત્યારે માત્ર શબ્દ+પ્રત્યય રહેવાથી એકદમ સંક્ષેપ થઈ જાય છે. દા.ત. "બનાનાં સમૂહ: - નનસમૂદઃ - નનતા ૧ ૩ અહીં પ્રથમ વાક્ય કરતાં બીજું વાક્ય ટુંકુ લાગે.. બીજા કરતાં ત્રીજું અત્યંત ટુંકુ લાગે , પ્ર-૨ તમ-તર પ્રત્યય કયા અર્થમાં લાગે ? તથા ૬ ઈનું ફળ શું? જ-૨ “ઘણામાં ચડીયાતો' એવા અર્થમાં શબ્દને તેમ લાગે અને એમાં ચડીયાતો એવા અર્થમાં તર લાગે. બન્ને ૬ ઈતુવાળા છે.. . ઈનું ફળ-જ્યારે સ્ત્રીલિંગમાં આ પ્રત્યય લાગે ત્યારે તરતમ પ્રત્યય પર છતાં એ સ્ત્રીલિંગ ગુણવાચીનામ પુંલિંગમાં થઈ જાય છે. દા.ત. રૂમનયોતિશયેન પન્ના - પર્વતરા, રૂમાસામતિશયેન પક્વી – પર્વતમાં (દ્રાક્ષ) - અત્યંત પાકેલી દ્રાક્ષ... અહીં પવી નું પવવ થઈ ગયું. એ જ પ્રમાણે इयमनयोरतिशयेन पट्वी-पटुतरा, इयमासामतिशयेन पट्वी-पटुतमा (વીના).. ખૂબ હોંશીયાર બાલિકા.અહીં પી નું પત્યુ થયું. આ તર તમ પ્રત્યયાન્ત શબ્દોનાં રૂપો વીન-મન-મના જેવા થાય છે. પ્ર-૩ તરન્ પ્રત્યય કુલ કેટલા અર્થમાં લાગે ? જ-૩ તર (તર૫) પ્રત્યય.... “બેમાં ચડીયાતું” એવા અર્થમાં અને “એક કરતાં ૧૭૫
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy