SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યકારે ૨.૧.૩૧ અર્થ : સવાર = એક વાત કર્યા પછી પાછળ એને જ લગતી અન્ય વાત કરવી તે અવાકેશ. પથાત્ નમ્ અવાકેશ: . અવાદેશનાં વિષયમાં પદથી પર રહેલ યુwદ્-ગમત્ક્રાં વનવિ. આદેશ નિત્ય થાય છે. ઉદા. : (१) यूयं विनीतास्तद्वो गुरखो मानयन्ति, वयं विनीतास्तन्नो गुरवो માનન્તિાતમે વિનીત છો તેથી તમને ગુરૂઓ માને છે. અમે વિનીત છીએ. તેથી અમને ગુરૂઓ માને છે. (२) धनवांस्त्वमथो त्वा लोको सानयति, धनवानहमथो मा लोको માનત્તિ તું ધનવાન છે માટે તેને લોકો માને છે. હું ધનવાન છું તેથી મને લોકો માને છે. આ બંને વાક્યોમાં એક વાત કર્યા પછી તેને લગતી બીજી વાત કરી છે. માટે અવાદેશનો વિષય છે. તેમજ પદથી પરમાં યુદ્-મદ્ છે. તેથી બંને વાક્યમાં અનુક્રમે વન અને સ્વામી આદેશ થયાં છે. સપૂતાનાનાદ્િરા ૨.૧.૩૨ " અર્થ: વિદ્યમાન છે પૂર્વ પદ જેને એવા પ્રથમાન્ત પદથી પર રહેલાં યુ નો અવાદેશમાં અનુક્રમેવ—વિ. આદેશ વિકલ્પ થાય છે. સત્રસમાસઃ પૂર્વે સદા વતિ તિ સંપૂર્વ, તમાત્ તત્યુ). પ્રથમ અને વચ્ચે ૬ - wથના, તાત્ (બહ) ઉદા. – (૧) ચૂર્ણ વિનીતા ગુવો વો માનતિ, તારવો યુખાન માનન્તિા वयं विनीतास्तंद् गुरवो नो मानयन्ति, तद् गुरवोऽस्मान् मानयन्ति । ૨.૧.૩૧ માં યુઝ-અ પૂર્વમાં હતાં અને ગુરવ (પ્રથમાન્ત) પદ પછી હતું જ્યારે અહીં તત્ પદથી પરમાં ગુરવ એવું પ્રથમાન્ત પદછે. અને તેનાથી પરમાં સુખ-અ છે. તેમજ અન્વાદેશનો વિષય છે. માટે આ સૂત્રથી અનુક્રમે વનસ્ આદેશ વિકલ્પ થયાં. એજ પ્રમાણે (२) युवां सुशीलौ तज्ज्ञानं वां दीयते, तज्ज्ञानं युवाभ्यां दीयते । आवां સુની તવા ની લતે, તાજ્ઞાનં વાણાં વયતે – તમે બે સુશીલ છો તેથી જ્ઞાન તમને બેને અપાય છે. અમે બે સુશીલ છીએ તેથી જ્ઞાન અમને બેને અપાય છે. અહીં યુષ્કર્-અમન્નાં વા–ની આદેશ વિકલ્પ થયાં છે.
SR No.005820
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy