________________
જવાબ :
અર્થ :
વિવેચન :
અર્થ :
વિવેચન :
પ્રશ્ન :
૬૫
સાચી વાત છે. પરન્તુ જ્યારે ર્િ પ્રત્યય લગાડીને અન્ય સ્વરાદિનો લોપ થાય ત્યારે યુવ્યોઃ એવો અનિષ્ટ પ્રયોગ થાય છે. જેમકે યુષ્મન્ + ઓસ્(યુવામ્ યુષ્માન વા આવક્ષાળયો: અર્થમાં)
યુષ્મમ્ + ર્િ + ઓમ્ - ખ્િ વgi૰ ૩.૪.૪૨ થી ર્િ પ્રત્યય. યુર્ + ર્િ + ઓમ્ - ત્રસ્ત્યસ્વવેઃ ૭.૪.૪૩ થી અન્ય સ્વરાદિનો લોપ.
યુવ + ખિવ્ + ઓમ્ - મન્તસ્ય યુવા૦ ૨.૧.૧૦ થી યુવ આદેશ. યુવ્ + રૂ + ઞોમ્ - શેષેતુ ૨.૧.૮ થી અન્યનો લોપ. યુવ્યોમ્ - વર્ષાવે ૧.૨,૨૧ થી ૬નો ય્.
યુવ્યોર્ - સોહ: ૨.૧.૭૨ થી ૬ નો રૂ. યુવ્યો:
- ૨: પલને ૧.૩.૫૩ થી વિસર્ગ.
આ રીતે અનિષ્ટ રૂપ થતું હોવાથી સૂત્રમાં સ્ નું ગ્રહણ યોગ્ય જ છે.
શેષે તુ ૨.૧.૮
જે પ્રત્યય ૫૨છતાં યુખદ્ અને અસ્મનાં અન્યનો ઞ અને ય્ થયો. તે સિવાયનાં પ્રત્યયો તે શેષ પ્રત્યયોછે. તે શેષ સ્યાદિ પ્રત્યય પરછતાં સુખદ્ - અસ્મન્ નાં અન્યનો લુફ્ થાય છે.
સૂત્રમાં ‘શેષે’ એ પ્રમાણે ન લીધું હોત તો ઉપરથી ‘યયોસિ’નો અધિકાર અહીં આવત. પરંતુ ‘યજ્ઞોસિ’નો અધિકાર ઈષ્ટ નથી. જો એ પ્રમાણે ઈષ્ટ હોત તો ઉપરનાં સૂત્રમાં જ ‘યોત્તિ યનુૌ' એ પ્રમાણે ભેગું સૂત્ર કરત. તે બંનેનો અધિકાર સાથે નીચેના સૂત્રમાં જાય. પરંતુ તે ઈષ્ટ ન હોવાથી તેના (યદ્યોસિ ના) નિવારણ માટે શેષ નું ગ્રહણ છે.
મો ૨.૧.૯
શેષ સ્યાદિ પ્રત્યય પર છતાં ‘યુષ્યત્’ અને ‘અસ્મર્’ નાં ‘મ્’ નો લુગ્ વિકલ્પે થાય છે.
નામધાતુ થાય ત્યારે મ્ નો વિકલ્પે લોપ કરવા માટે આ સૂત્ર કર્યું છે. યુષ્યમ્ અને યુષમ્યમ્ એ બે રૂપ સિદ્ધ થયા.
‘યુવામ્ આવè' એ અર્થમાં ર્િ અને વિવર્ થયે છતે સ્યાદિ પ્રત્યય પર છતાં ‘યુવ’ આદેશ શા માટે થતો નથી ?