________________
અર્થ -
થઇ શકે. જો તુન્ નો તૃપ્ કરવાને બદલે ોછુ નો ો? આદેશ કર્યો હોત અથવા જોણુ શબ્દમાં રહેલા ૩નો ૠ કર્યો હોત તો તૃ અંતવાળો નથવાથી ૧-૪-૩૮ સૂત્ર લાગવાને બદલે મોંન્ને ૧-૪-૩૯ લાગીને ને ગર્ ને બદલે અર્ થાત. તેથી અર્ ન કરતાં આર્ કરવા માટે જ આવું લાંબુ સૂત્ર કર્યું છે.
ટાવૌ સ્વરે વા । ૧-૪-૯૨
૫૯
ટાદિ સ્વરાદિ પ્રત્યય પર છતાં તુર્ આદેશ વિકલ્પે થાય છે.
–
વિવેચન – પ્રશ્ન – ષ.બ.વ.માં આમ્ પ્રત્યય પર છતાં બે રૂપો થવા જોઇએ. તેના બદલે ાનામ્ એક જ રૂપ કેમ થયું ?
-
જવાબ – જો ìછુ ૩ કારાન્ત હોય તો પણ દૂન્વૉડઽપશ્ચ ૧-૪-૩૨ થી આમ્ નો નામ્ થાય. અને ોટ્ટ ૠ કારાન્ત હોય તો પણ ટૂવાડઽપશ્ચ ૧-૪-૩૨ થી આમ્ નો નામ્ થાય છે. તેથી નામ્ આદેશ થવો તે નિત્યકાર્ય છે. તેનાથી આ સૂત્ર પર હોવા છતાં નિત્યકાર્ય પ્રથમ થાય. તેથી નામ્ આદેશ થયા પછી આ સૂત્ર ન લાગે કારણકે હવે નામ્ પ્રત્યય સ્વરાદિ નથી. તેથી એક જ રૂપ થયું છે.
[ ધાતુથી પર રહેલાં તુન્ પ્રત્યયનો
સિયામ્ । ૧-૪-૯૩
અર્થ - કોઇપણ નિમિત્તની અપેક્ષા વિના સ્ત્રીલિંગમાં તૃપ્ આદેશ થાય છે.
વિવચેન -પદ્મોદ્યુમિ: થૈ: -- પદ્મમિ: નોક્ટ્રીમિ: જીતે; - પદ્મોન્ટ્રી. સંધ્યા સમાહારે... ૩-૧-૯૯ થી દ્વિગુ સમાસ થયો. મૂર્ત્યઃીતે ૬-૪-૧૫૦ થી ગ્ પ્રત્યય લાગવાથી પદ્મોલ્ટ્રી + રૂમ્, અનાન્ય દિ.... ૬-૪-૧૪૧ થી ગ્ નો લોપ થવાથી પદ્મોન્ટ્રી, ક્યારે ળસ્યા... ૨-૪-૯૫ થી તદ્ધિતનો લુફ્ થવાથી ગૌણ પડેલા વિગેરેનો પણ લોપ થવાથી પદ્મોટ્ટ રહ્યું. પદ્મોદ્ + મિસ્ - પદ્મોત્કૃમિ: થયું. અહીં જો કૌ ના નિમિત્તથી તુન્ નો તૃપ્ થતો હોત તો નિમિત્તામાવે નૈમિત્તિસ્યાવ્યમાવ: એન્યાયથી ડી ચાલ્યો જતાં તુન્ નો વૃક્ પણ ચાલ્યો જાત. પણ તૃપ્ થયો છે તે ટી ના નિમિત્તથી નથી થયો. એટલે કે નિર્નિમિત્ત હોવાથી જૈ નો લુફ્ થયો હોવા છતાં તૃસ્ તો રહ્યો જ. લોપ ન થયો. સ્ત્રીલિંગમાં તુન્ નો તૃપ્ નિનિમિત્ત છે. તેની સાબિતી
ન
રા ધાતુથી પર રહેલાં તુન્પ્રત્યયનો