________________
અંતવાળા એમ કહ્યું છે.
આ સૂત્રમાં દ્દશ્ લીધો છે. તેથી ત્ અંતવાળા નામોનું જ ગ્રહણ થશે. કેમકે હૈંન્ એ ધાતુ છે. અને અહીં નામની વાત ચાલે છે. પ્લીહન્ શબ્દ છે. તે દેખીતી રીતે હૈંન્ અંતવાળો દેખાય છે. પણ હૈંન્ ધાતુ લાગીને બનેલો નથી. તેથી તેને આ સૂત્ર નહિ લાગે. કારણ કે ‘‘અર્થવત્ પ્રદ્દળે નાનર્થસ્ય'' (અર્થવાનું ગ્રહણ હોતે છતે અનર્થવાનું ગ્રહણ ન થાય.)એ ન્યાયથી ન્ ધાતુના અંતવાળા જે શબ્દો હોય તેને જ આ સૂત્ર લાગે. બીજી કોઇ રીતે દેખાતાં હૈંન્ અંતવાળા શબ્દોને આ સૂત્ર ન લાગે. હૈંન્ ધાતુ પરથી બનેલા શબ્દોને આ સૂત્રથી fશ અને ત્તિ પ્રત્યય પર છતાં મૈં ની પૂર્વનો સ્વર દીર્ઘ થશે. જેમકે શૂળા, વૃત્રા વિગેરે... પણ દેખાતાં હૈંર્ અંતવાળા શબ્દોને આ સૂત્ર ન લાગતાં નિવીર્યઃ ૧-૪૮૫ થી બધા ઘુટ્ પ્રત્યયો પર છતાં સ્ ની પૂર્વનો સ્વર દીર્ઘ થશે. પ્લીહા, પ્લીહાનૌ, ખ઼ીહાનઃ વિગેરે..
El. dt.
સૂત્રમાં પદને અંતે જેમ પૂવન્ ના ર્ નો લોપ કર્યો તેમ ન્ અને હૈં ના ત્ નો પણ પદને અંતે લોપ કરીને સૂત્ર “રૂ-TM-પૂષાડર્યા: રિફ્યો:'' આવુ થવું જોઇએ છતાં નથી કર્યું કેમ કે રૂ થી શું ગ્રહણ કરવું ? અને હૈં થી શું ગ્રહણ કરવું ? એની સમજ ન પડે. અને જો રૂ અંતવાળા અને હૈં અંતવાળા શબ્દોનું ગ્રહણ કરે તો આપત્તિ આવે. આવું અનિષ્ટ કાર્ય ન થાય માટે ર્ ના લોપની પ્રાપ્તિ હોવા છતાં ઇષ્ટતા સચવાઇ રહે માટે સૂત્રમાં ર્ નો લોપ કર્યો નથી.
વન્ડિન્ શબ્દના રૂપો પુંલિંગમાં શિવત્ થશે. વન્ડિન્ શબ્દના રૂપો નપું. માં મુળવત્ થશે.
ન્ડિન્ શબ્દના રૂપો સ્ત્રીલિંગમાં નવીવત્ થશે. (ન્ડિની) સ્ત્રવિન્ શબ્દના રૂપો પુલિંગમાં શિવત્ થશે. વૃત્રન, પૂન, અર્યમદ્ આ ત્રણેના રૂપો પુલિંગમાં રાનન્વત્, પરન્તુ વૃત્રહન્નાં રૂપો નપું.માં નામવૃત્ અને સ્ત્રીલિંગમાં વૃખી થઈને યજ્ઞીવત્ થશે.
ઘુટ્ પ્રત્યયો પર છતાં જયારે રાનન્ માં નિવીર્થ: ૧-૪-૮૫ થી દીર્ઘ થાય છે. તેને બદલે આ ત્રણમાં ફન-હન્ ૧-૪-૮૭ થી દીર્ઘ થશે..
૫૫