SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ ૪-૧૨૧ થી જૂનો લોપ થવાથી પથી: થયું આ અવસ્થામાં આ સૂત્ર લાગતું નથી કેમ કે હવે = અંતવાળો શબ્દ રહ્યો જ નથી. આ રીતે કોઇપણ નામધાતુને આ સૂત્રો ૧-૪-૭૬,૭૭, ૭૮,૭૯ લાગશે નહીં. પ્રશ્ન - થનથનુમુક્ષઃ સૌ આ સૂત્રમાં પથથન એ સંતવાળા શબ્દો મૂક્યાં છે. તે ખરી રીતે ન મૂક્વા જોઈએ કેમ કે નાનો નો. ૨-૧-૯૧ થી પદને અંતે રહેલાં ૧નો લોપ થઈ જ જાય તેથી “થનષ્ણુમુક્ષ: તી" આ પ્રમાણે સૂત્ર કરવું જોઈએ તો શા માટે લાબું સૂત્ર કર્યું? જવાબ - “થપષ્ણુમુક્ષ: સૌ"આવુજ સૂત્ર કરવું જોઇએ છતાં સૂત્રકારે પોતે જ એ વાત છોડીને અંતવાળાનો નિર્દેશ કર્યો છે. તેથી આ સૂત્રથી તેમજ હવે પછીના ૭૭,૭૮,૭૯ સૂત્રથી જયારે ન અંતવાળા રહેતા હોય ત્યારે જ ૧૪-૭૬ થી ૧નો મા, ૧-૪-૭૭ થીરૂનો મા, ૧-૪-૭૮ થીનો અને ૧-૪-૦૯ થી ફન્ નો લોપ થશે. જયારે ન અંતવાળા ન રહેતાં હોય ત્યારે આ સૂત્રો લાગશે નહિ. અને અંતવાળા શબ્દો મૂક્યાં હોય તો જ આ શબ્દો છે એમ કોઈને ખબર પડે માટે સૂત્રમાં અંતવાળા શબ્દો મૂક્યા છે. થન અને શ્રમુનિ શબ્દોના રૂપો અને સાધનિકથન શબ્દ પ્રમાણે જ થશે. પક ૧-૪-૭૭. અર્થ - પથિન વિગેરે ? અંતવાળા નામોના રૂ નો પુત્ર પ્રત્યય પર છતાં મા થાય છે. વિવેચેન -નાન્તર્લેિશાત્ ઃ કમાવાન્ ૨ ફદર - પથ્થી, પથ્થર - અહીં પથથર્ ... ૧-૪-૭૬ માં બતાવ્યા પ્રમાણે થી શબ્દ બને છે. તેમાં નકારાન્ત નથી અને રૂ પણ નથી એટલે કે રૂ નો અભાવ છે. ? છે પણ દીર્ઘ શું છે તેથી આ સૂત્રો લાગતાં નથી પણ પથી + બૌ, પથી + મ માં “વોડને સ્વાસ્થ૨-૧-૫૬ થી { નો ૨ થઇને પથ્થી, પથ્થક રૂપ થશે. સહી શબ્દ પ્રમાણે આ પથી શબ્દના રૂપો થશે. . થો... ! ૧-૪-૭૮ અર્થ - fથન અને થનએન અંતવાળા નામોનાથ નો પુ પ્રત્યય પર છતાં થાય છે. વિવેચન - પ્રશ્ન - “શો" સૂત્રને બદલે માત્ર “” એટલું જ સૂત્ર કેમ ન કર્યું?
SR No.005820
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy