SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪. (૩) અર્થ - લક્ષણ અને અધિકાર સૂત્ર - જેનો અધિકાર પણ ચાલે અને પોત પોતાના સૂત્રોમાં કંઇને કંઇ કાર્ય પણ કરે. દા.ત. નામ નાÊાછેં.... ૩-૧-૧૮, ોતઃ પવાત્તેઽસ્થ સુદ્ ૧-૨-૨૭ વિગેરે સૂત્રો. લવઃ । ૧-૪-૬૯ પુટ્ વર્ણ અંતે છે એવા અન્ય્ અંતવાળા ધાતુને ટ્ વર્ણની પહેલાં છુટ્ પ્રત્યય પર છતાં મૈં નો આગમ થાય છે. ૠતુતિઃ । ૧-૪-૭૦ અર્થ - ૠ ઈત્વાળા અને ૩ ઈવાળા ધુડન્ટ નામોને ક્ષુદ્ર્ પ્રત્યય પર છતાં ટ્ વર્ણની પહેલાં અને સ્વરથી પરમાં મૈં નો આગમ થાય છે. સૂત્ર સમાસ -ૠત્ વ ત્ ચ - ઋજુતાૌ. (ઇ.&.) ૠજુતી તૌ સ્મિન્ સઃ - ૠતુતિ, તસ્ય (બહુ.) વિવેચન – પ્રશ્ન – આ સૂત્રમાં ૩તિઃ મૂક્યું છે તે મૂકવાની જરૂર નથી. કારણકે ૩ ઈત્વાળા શબ્દોને તો‘‘૩દ્રિત: સ્વરાનોઽન્ત:''૪-૪-૯૮ થી ૬ નો આગમ થઇ જાય છે. તેથી માત્ર ઋતિ: આટલુ જ સૂત્ર ક૨વાની જરૂર હતી. તો પછી વ્રુત્િ નું શા માટે ગ્રહણ કર્યું ? જવાબ – બરાબર છે. પણ ૪-૪-૯૮ સૂત્રમાં વિત્ ધાતુઓનું ગ્રહણ છે. જયા૨ે અહીં કવિત્ (૩ ઈત્ વાળા) શબ્દોનું ગ્રહણ છે અને તેના સાહચર્યથી ૠ ઈત્વાળા પણ સ્વાતિ સિવાયના શબ્દોનું જ ગ્રહણ થશે. (એટલે કે ૠ ઈવાળા - અતૂ, રાતુ, અતૃણ્ અંતવાળા શબ્દો અને ૩ ઈવાળા - વસુ, તુ અંતવાળા શબ્દો ગ્રહણ થશે.) તેથી સમ્રાટ્ માં રાતૃક્ ધાતુ છે. તેને આ સૂત્રથી ૬ નો આગમ નહીં થાય કારણકે રાધૃક્ ધાતુ સ્વાતિ છે અને સમ્યગ્ રાખતે કૃતિ વિવત્ - સમ્રાટ્ આ શબ્દ બન્યા પછી ૠ કે ૩ ઈત્વાળો નથી. માટે આ સૂત્રથી ૬ નો આગમ થતો નથી. તેથી એમ ફલિત થયું કે જે શબ્દોને ૠ અને ૩ ઈવાળા પ્રત્યયો લાગ્યા હોય તે શબ્દોને જ આ સૂત્રથી ર્ નો આગમ થશે અને જે શબ્દોને ૠ અને ૩ ઈત્વાળા ધાતુ લાગીને શબ્દો બન્યા હોય તેને આ સૂત્રથી ર્ નો આગમ નહીં થાય. યુગ્રોડસમાણે । ૧-૪-૭૧ અર્થ - યુગૂંપી યોને (૧૪૭૬) ર્ વર્ણાન્ત યુગ્ ધાતુના ટ્ વર્ણની પૂર્વે યુટ્
SR No.005820
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy