SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ પ્રત્યય લાગે છે. પરંતુ પશ્વન અને તેનું શબ્દને “પષ્ય તરી વવા" ૬-૪-૧૭૫ થી ગત્ પ્રત્યય લાગે છે. તેથી ત: બન્યું છે. પ્રશ્ન - અન્યાદિ પાંચમાં વેતર શબ્દ આવતો જ નથી તો પછી તર શબ્દનું વર્જન શા માટે કર્યું છે ? જવાબ - અન્યાદિ પાંચમાં ઇતર શબ્દ નથી. પણ તર પ્રત્યયાન્ત શબ્દ લીધા છે. તેથી ખતર શબ્દ આવી શકે પણ તર શબ્દનું વર્જન કર્યું એટલે . હવે પાર શબ્દ નહીં આવે. પ્રશ્ન - તો શું પતન શબ્દનું ગ્રહણ થશે? જવાબ - હા, પhતમદ્ થઈ શકે છે. તે તિર ના વર્જનથી જ સમજાય છે કે વેતન આવી શકે. જો તમે ન લેવો હોત તો પhતર ની સાથે તમનું પણ વર્જન કર્યું હોત. નો સુપ I ૧-૪-૫૯. અર્થ - આ કારાન્ત સિવાયના નપુંસક નામોના ઉત્તર અને મમ્ પ્રત્યયનો લોપ થાય છે. સૂત્ર સમાસ - વત્ - અનતિ, તર્ણ (નગુ ત.) * વિવેચન - પ્રશ્ન- સૂત્રમાં સુ ને સ્થાને સુદૂ શા માટે કર્યું છે? જવાબ - આ સૂત્રમાં તુને સ્થાને કર્યું છે. તે એમ સમજાવે છે કે અને મમ્ નો લોપ થયા પછી પણ તે પ્રત્યયો છે એમ માનીને કાર્ય ન કરવું. એટલે કે"તુવૃત્તે ''૭-૪-૧૧૨ થી પ્રત્યયનો લોપ થયા પછી તે લોપ થયેલા પ્રત્યયને માનીને પૂર્વનું કોઈ કાર્ય કરવું હોય તો ન થાય. (સ્થાનિવર્ભાવ ન થાય) તેથી ય ત વિગેરેમાં ઉષ અને કમ્ પ્રત્યયનો આ સૂત્રથી લોપ થયા પછી તે લિઅને અપ્રત્યયને માનીને મારઃ ૨-૧-૪૧ થી સ્નો મા નહિં થાય. જો તુને સ્થાને કર્યું હોત તો યત્ત નાં અંત્ય નો માથઈ જાત. કહ્યું છે કે “તુમવા लुप् करणं स्यमोः स्थानिवद्भावेन यत् कार्य, तस्य प्रतिषेधार्थम् ।" પ્રશ્ન - સૂત્રમાં અનતિઃ શા માટે લખ્યું છે? જવાબ : જો સૂત્રમાં અનતિ: ન લખ્યું હોત તો હુ વિગેરે નપુંસક નામોનો પણ આ સૂત્રમાં સમાવેશ થઈ જાત. અને જો એવું થાય તો “અત: મોડન” ૧-૪-૫૭ અને ઉન્નતોડચ... ૧-૪-૫૮માં કહેલાં મચલિ શબ્દો પણ અહીં જ આવી જાત. તો બન્ને સૂત્રો વ્યર્થ પડે અને
SR No.005820
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy