SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ - બે પ્રશ્ન- ૩ એ સર્વનામ નિત્ય દ્વિવચનાન્ત હોવાથી રૂ - ઐ - મા - સામુ, મિન વિગેરે એ.વ. અને બ.વ.ના પ્રત્યય લાગવાના જ નથી. તો સર્વાદિ ગણપાઠમાં ગ્રહણ કરવાનું પ્રયોજન શું? જવાબ - વાત બરાબર છે. પરંતુ“સર્વારે સ:"૨-૨-૧૧૯ થી હેત અર્થમાં સર્વાદિ શબ્દોને સર્વવિભક્તિ અને સર્વવચન થાય છે. તે રૂમ સર્વનામને પણ થઈ શકે. માટે સર્વાદિ ગણપાઠમાં ગ્રહણ કરેલો છે. એ પ્રમાણે દિ, પુષ્ય, નર્મદ્ અને ભવતુ સર્વનામોને માટે પણ આ નિયમ જાણવો. દિ શબ્દ દ્ધિ.વ.માં જ વપરાય છે. સુખ અને ગમ નાં આંદેશો થઈ જાય છે. અને એવાબ.વ.માં વપરાય છે. તેથીરૂ, ઐવિગેરે પ્રત્યયો લાગવાનો સંભવ નથી. પરંતુ સર્વાઃિ સર્વા" ૨-૨-૧૧૯ થી હેતુ અર્થમાં સર્વવિભક્તિ લાગી શકે. માટે સર્વાદિ ગણપાઠમાં લીધા છે. સમય - બંને. તેની વિશેષતા ૩મનાં રૂપોમાં જોવી. - બીજો. અન્યતર - બેમાંથી એક. પ્રશ્ન - ડતર પ્રત્યયાત્તમાં બચત સર્વનામનો સમાવેશ થઈ જ જાય છે. તો તેને પૃથફ શા માટે ગ્રહણ કર્યો? જવાબ- ન્યતર સર્વનામને પૃથફ ગ્રહણ કરવાથી જ જણાય છે કે તમે શબ્દને સર્વાદિ ગણપાઠમાં ગ્રહણ કરવો નથી. અચંતિમ શબ્દની સર્વાદિ ગણપાઠમાંથી નિવૃત્તિ કરવા માટે અત્યંત સર્વનામને પૃથફ ગ્રહણ કર્યો છે. તર – બીજો, અન્ય. અન્યતમ ની જેમ તમ શબ્દ પણ સર્વાદિમાં ગણાશે નહિં. કારણ કે તર નું પૃથક ગ્રહણ કરેલ છે. ડતર – બેમાંથી એક, રૂતમ – ઘણામાંથી એક. પ્રશ્ન - પ્રકૃતિપ્રહને સ્વાર્થ પ્રત્યાના નામ પ્રમ્ (જયાં પ્રકૃતિનું ગ્રહણ હોય ત્યાં સ્વાર્થિક પ્રત્યયો સહિત પણ તેનું ગ્રહણ થાય.) તેથી આ સૂત્રમાં ૩ અને ૪તા પ્રત્યયો લેવાની જરૂરીયાત નથી. કેમકેતર - તમ પ્રત્યયો સ્વાર્થિક છે. સર્વાદિ શબ્દો જેમ સર્વાદિ ગણાય છે. તેમ તપત્ત અને ઉતમત્ત પણ અહીં ન લીધા હોત તો પણ સર્વાદિ
SR No.005820
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy