SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૧ છે. આ ન્યાયથી એકાન્ત ઋત્વ અને ઢન્દ્રની પ્રાપ્તિ હોવા છતાં નવી દ્રત્ત્વવિધિનો આરંભ થયો છે. તે તત્ત્વ વિધિ સત્ત્વ અને ઢન્દ્રવિધિનો બાધક બને છે. આવી રીતે આ સૂત્ર ૨.૧.૭૨ અને ૨.૧.૮૨ નો અપવાદ છે. fષ્ય ના રૂપો વિ. ૩ષાસંવત્ થશે. રાત્વિન-લિશ--સ્પૃશ-સ્ત્ર-પુuિહોળઃ ૨.૧.૬૯ અર્થ: પદને અને રહેલાં ગિ, તિરા, , , , અને થ્થાત્ નાં અન્ય વર્ણનો શું થાય છે. સૂત્રસમાસઃ ત્રત્વ હિન્ ૨ ૨ ૨ ૨ સંગુર ૬૨ દ્િવ તેષાં સમાર: શ્રત્વિશિષ્ણુત્રગુપૃષMિદ્ 70 . (સમાધિ.) ઉદા.: ઋતું ય ત વિવ૬ - ઋત્વિ[ = તુને પૂજનાર, ગોર. વિતે ત વિવમ્ - વિ = દિશા. તે સનં વા રૂતિ – ૬ = આંખ કન્ય વ ડૂતે તિ વિમ્ - અન્ય = બીજા જેવો ત્યાદા ૫.૧.૧૫ર થી વિવ પ્રત્યય, ત્યારે ૩.૨.૧૫ર થી ૮ ઉત્તરપદ પર છતા અન્ય નાં અન્ય મ નો ના થયો છે. ગૃત કૃતિ રૂતિ વિમ્ – કૃતમ્ = ઘીનો સ્પર્શ કરનાર. કૃતિ તિ વિવમ્ - [ = માળા, સૂત્ર સામર્થ્યથી જ બન્યું છે. પૃોતિ ત વિવ૬ - = તિરસ્કાર કરનાર. ૩ä ત્રિતિ તિ વિવમ્ - = પાઘડી. આ બધાનાં રૂપો વિ. ઋત્વિવત્ ! વિવેચનઃ પ્રશ્ન – આ સૂત્રની રચના કેમ કરી? જવાબ: ઋત્વિનું થી સ્ત્રમ્ સુધીના શબ્દોને લગ-ઍન-પૃ. ૨.૧.૮૭ થી અન્યનો જૂથવાની અને વધુણ નાં ૬ નો પુટતૃતીયઃ ૨ ૧.૭૬ થી થવાની પ્રાપ્તિ હતી. તેમજ fuદ્દમાં ટુનો રોપુદ્દાને ર.૧.૮૨ થી ટૂ થવાની પ્રાપ્તિ હતી. તેનો બાધ કરવા માટે આ સૂત્રની રચના કરી છે. પ્રશ્ન : સૂત્રમાં જ ઋત્વિ[ આદિ અન્તવાળાં નિપાતન કરવાનાં હતાં નું નું વિધાન શા માટે કર્યું?
SR No.005820
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy