SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ વિવેચનઃ જવાબ : પ્રશ્ન: જવાબ : પ્રશ્ન ઃ જવાબ : અર્થ : वृत्तिरिति किम् ? नियौ कुलस्य । અહીં વૃત્તિ સંબંધી નૌ નથી. માટે આ સૂત્ર લાગ્યું નથી. પરન્તુ થાતો િવર્ગો... ૨.૧.૫૦ થી ર્ફે નો ડ્યૂ આદેશ થયો છે. અતુષિય ફતિ વિમ્ ? સુષિયઃ । સુહુ ધ્યાયતિ કૃતિ વિવત્ - સુધી = સારી રીતે ધ્યાન ધરનાર. આ સૂત્રમાં સુધી શબ્દનું વર્જન કર્યું છે તેથી શક્યતા હોવાછતાં આ સૂત્ર ન લાગતાં ૨.૧.૫૦ થી નો ય્ આદેશ થયો છે. – પ્રશ્ન – સૂત્રમાં વ્ કાર શા માટે ? ww સીધો વિવર્ પ્રત્યયાન્ત નામ સાથે જ સમાસ હોય તો જ આ સૂત્ર લાગે પણ પહેલાં ક્વિબન્ન થઈને સ્યાદિ પ્રત્યય પરમાં લાગ્યો હોય અને પછી બીજા નામ સાથે સમાસ થાય તો આ સૂત્ર ન લાગે. તેવો નિયમ કરવા માટે વ કાર લખ્યો છે. ગ્રામ નયતિ કૃતિ વિવર્। વિ.માં વચ્ચે ત્રમ્ વિભક્તિ તો છે. તો પછી તેને આ સૂત્ર કેવી રીતે લાગે ? 'गति कारक ङस्युक्तानां विभक्त्यन्तानामेव कृदन्तैः विभक्त्युत्पत्तेः प्रागेव સમાસઃ ।' (ગતિ સંજ્ઞાવાળા, કારક વાચક, ઉત્તિ પ્રત્યય ઉક્ત એવાં વિભક્ષ્યન્તોનાં જ કૃદન્તની સાથે વિભક્તિની ઉત્પત્તિ પહેલાં જ સમાસ થાય છે.) આ ન્યાયથી અહીં એ સમજવું કે ‘દ્ અને સુ' એ બે ગતિસંશકછે: ‘ગ્રામ અને વત' એ બે કારક (કર્મ) વાચકછે. વિસ્ એવાં કૃત્ પ્રત્યયાન્ત નૌ, સુ, લૂ નામની સાથે સમાસ થયો છે. તે વિભક્તિની ઉત્પત્તિ પૂર્વે જ થાય છે. ભલે સ્યાદિ પ્રત્યય લાગ્યો છે તે અંતર્વર્તી વિભક્તિની અપેક્ષાએ જ સ્યાદિ પ્રત્યય છે. સૂત્રમાં તૌ શા માટે ? ૨.૧.૫૬ સૂત્રથી યઃ અને ૨.૧.૫૭ સૂત્રથી વ: આ બંનેને ગ્રહણ કરવાં માટે છે. તે બંનેને પ્રથમા વિભ. છે. તેથી અહીં પ્રથમા દ્વિ.વ. મૂકીને તે બંનેને ગ્રહણ કર્યાં છે. -પુન-f-ભુવઃ ૨.૧.૫૯ તૃ-પુનર્-વર્ષા-વાર શબ્દની સાથે જે ક્વિબન્ન વૃત્તિ (તે વૃત્તિ) સંબંધી જ મૂ ધાતુના ૩ વર્ષનો સ્વરાદિ સ્યાદિ પ્રત્યય પર છતાં વ્ થાય છે.
SR No.005820
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy