SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર : અર્થ : વિવેચન : પ્રશ્ન : જવાબ : સૂત્ર અર્થ : વિવેચનઃ ૭૫ ઘોષવતિ (૧-૩-૨૧) -કાર થકી પર પદાન્તે રહેલા રુ (ર્) નો ઘોષવાન્ વ્યંજન પર આવતાં 3 થાય છે. આ સૂત્ર ૨૦ જગ્યાએ લાગે રુ +૨૦ ઘોષવાન્. ધર્મ + સ્ + નેતા, સોરુઃ થી સ્ નો રુ ધર્મ + રુ+ નેતા અને આ સૂત્રંથીઝ કાર થી પરરુ છે, અને તેની પછી ત્ એ ઘોષવાન્ વ્યંજન છે, તેથી રુ નો રૂ થયો. થર્મ + 3+નેતા માં ૧-૨-૬ થી ૩+૩ = ો થવાથી ઘર્મો નેતા થયું. ઓ આ સૂત્ર ઉપરના ૧-૩-૨૦ તોઽતિ રોરુઃ માં ભેગુ ન કરતાં જુદું શા માટે કર્યું છે ? ઉપરના સૂત્રમાં ભેગુ કરે તો ઝ કાર અને ઘોષવિત બન્નેની અનુવૃત્તિ નીચેના સૂત્રોમાં આવે. પણ માત્ર ઘોષવતિની જ અનુવૃત્તિ નીચે લઈ જવી છે. માટે જુદુ કર્યું. અવળું - શ્નો -મો-ડોર્જીયસન્ધિઃ (૧-૩-૨૨) G ૩૪ વર્ગથી પર અને મોમો અને ઘો થી પર આવેલા પદાન્તમાં રહેલા રુ નો ઘોષવાન્ પરમાં આવતાં લુમ્ થાય છે. અને પછી તેની સંધિ થતી નથી. સૂત્રનોસમાસ- અવશ્વ મોશ્વ મોશ્વ ઘોશ્વ તેષાં समाहारः = ગવર્નમોમયોડવુ (સમા. ધન્દ્ર.) તસ્માત્ – ગવર્નમોમનોડયો: પ્રસન્ધિઃ (ના. તત્પુ.) न सन्धिः આ સૂત્ર ૨૦ જગ્યાએ લાગે. આ + રુ + ૨૦ ઘોષવાન્ = (૧) લેવાન્ + યાન્તિ સોરુઃ થી રુ થયો. તેવાર્ + યાન્તિ ઘોષવાન્ એવો ય પર છતાં આ સૂત્રથી રુનો લોપ થવાથી તેવા યાન્તિ થશે.
SR No.005819
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy