SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન : સૂત્રથી મુ નો આગમ થયેલો છે. અને આ સૂત્રથી એકવાર અનુસ્વાર અને એકવાર અનુનાસિક થયેલો છે. (૩) વં પ્રષિ, વૈરોબિ-અહીં પદાને રહેલા મનો અનુસ્વાર અને અનુનાસિક થયો છે. (૪) વાલ્વ = અહીં પણ પદાજો રહેલા મનો અનુસ્વાર અને અનુનાસિક થયો છે. અનુસ્વારને સજાતીયપણું નથી, છતાં “સ્વ” એમ. દ્વિવચન કેમ મૂક્યું? જવાબ :- “તી” દ્વિવચનમાં છે. “સ્વી તેનું વિશેષણ હોવાથી દ્વિવચનમાં મૂક્યું છે. વિશેષણ જેને લાગુ પડતું હોય તેને લગાડવું. અનુનાસિકને લાગુ પડે છે. અનુસ્વારને કોઈ સજાતીય હોતું નથી. તેથી વિશેષણ ત્યાં લાગુ પડતું નથી. સૂત્ર : મ-ન-વ-વ-પરે (૧-૩-૧૫) અર્થ :- પદાન્ત રહેલા મનોમ-ટૂ-ટૂ-વ-ત્ન પરમાં છે જેને એવો ૬ પરમાં આવતાં સજાતીય અનુસ્વાર અને અનુનાસિક અનુક્રમે થાય. સૂત્રનો સમાસ મધ નશ્વ યુદ્ઘ વશ્વ ભશ્વ રૂતિ = મનવલઃ (ઈતરેતર. દ્વન્દી) मनयवलः परे यस्मात् सः = मनयवलपरः, तस्मिन् = મનાયવલપરે (બહુ.) * વિવેચન :- આ સૂત્ર ૧ જગ્યાએ લાગે. મ્ + હું = ૧ (૧) હિમ્ હ્રલયંતિ = $ &લતિ, સ્જિયતિ. અહીં મિ ના મ નો,” પરમાં છે જેને એવો હું પર છતાં અનુસ્વાર થયો.અને અનુનાસિક મ થયો. (૨) હિમ + = વિદ્યુતે, હિgતે = અહીં વિમ્ ના મૂનો,ન પરમાં છે જેને એવો હું પર છતાં અનુસ્વાર થયો.અને અનુનાસિક નૂ થયો.. (૩) હિમ્ + ત્ય; = વિંદું , યિ . અહીં હિમ ના
SR No.005819
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy