SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ કયાંયપણ જે ફેરફાર ન પામે તે અવ્યય કહેવાય છે. વાયોડસત્ત્વે (૧-૧-૩૧) સૂત્ર : અર્થ :- સવ = (દ્રવ્ય), સત્વ = (અદ્રવ્ય) અર્થમાં વર્તમાન હૈં વગેરે અવ્યય સંજ્ઞક થાય છે. વિવેચન : ચઃ આૌ યેષુ તે કૃતિ વાય, ન સત્ત્વમ્ કૃતિ અસત્ત્વમ્ (ન.ત.) વૃક્ષક્ષ અહીં હૈં (અદ્રવ્ય)‘‘અને’’ અર્થમાં હોવાથી અવ્યય છે. જે = ચમનલાલ અર્થ કહેવો હોય તો અવ્યય થાય નહીં. એવી જ રીતે ૩‘‘અને’' અર્થમાં હોય તો અવ્યય કહેવાય,પણ વિષ્ણુ અર્થમાં હોયતો અવ્યય થાય નહીં. સૂત્ર : . અર્થ : ડાઘાવાયા શરૂઃ (૧-૧-૩૨) ઘણ્ વર્જીને તસ્ થી માંડીને શસ્ સુધીના પ્રત્યયો જેને લાગ્યા હોય તેને અવ્યય સંજ્ઞા થાય છે. વિવેચન : તસુ આવી યેષુ તત્ તવાવિ. ન વિદ્યતે થળ્ યસ્મિન્ તત્ અઘળ (બહુ.) ઘન્ ચ તત્ તસ્વાદ્રિ = કૃતિ થળૂતસ્વાતિ (કર્મ.) અહીં ‘વ્યાશ્રયેતસુઃ' (૭-૨-૮૧) થી માંડીને “સંવ્યાઃ” (૭-૨-૧૫૧) સુધી સૂત્રોથી જે જે પ્રત્યયો થાયછે,તે બધાને અવ્યય સંજ્ઞા થાય છે. માત્ર એમાં ‘‘તવ્રુતિ ઘ’’ (૭-૨-૧૦૮) સૂત્રથી ઘન્ પ્રત્યય જેને લાગ્યો હોય,તેને અવ્યય સંજ્ઞા થતી નથી. એટલે વૈઘાનિ રૂપ બને છે. àવાડર્જુનતઃ, તત, તત્ર, વદુશઃ વગેરેને અવ્યય સંજ્ઞા થઈ છે. સૂત્રમાં ગ્રાશસઃ માં આ અભિવિધિ અર્થમાં હોવાથી શસ્ જેને લાગ્યો હોય તેને પણ અવ્યય સંજ્ઞા થશે. જેમ કે વહુશઃ. વિથિમન્તતસાળામા (૧-૧-૩૩) સૂત્ર : અર્થ :- વિભકત્યન્ત જેવા દેખાતા હોય, થમ્ અન્તવાળા દેખાતા હોય,તસાવિ પ્રત્યયાન્ત જેવા દેખાતા હોય તેઓની અવ્યય સંજ્ઞા થાય છે. વિવેચન : થમ્ અન્તે યેષુ તે થમન્તા (બહુ.) તસ્મા યેષાં તે તસાયઃ (બહુ.) વિમયશ્વ થમન્તાશ્વ તસાદ્યક્ષ તમાં સમાહારઃ વિમત્તિ
SR No.005819
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy