________________
भक्खेइ जो उविक्खेइ, जिणदव्वं तु मावओ । पण्णाहीणो भवे जो य, लिप्पइ पावकम्मणा ॥११२।।
. (શ્રાદ્ધદિનકૃત્ય) “દેવદ્રવ્યનું ભક્ષણ કરે, ભક્ષણ કરતાની ઉપેક્ષા કરે અને પૂરી સમજણ વગર તેનો વહીવટ કરે તે આત્મા પાપકર્મથી લેપાય છે.”
आयाणं जो भंजइ, पडिवण्णधणं ण देइ देवस्य । गरहंतं चोविक्खइ, सो वि हु परिभंमइ संसारे ॥५५॥
(દર્શનશુદ્ધિ) દેવદ્રવ્યની આવકને તોડે, બોલેલા દેવદ્રવ્યને આપે નહિ અને દેવદ્રવ્યની રક્ષા કરનારની નિંદા કરનારાની ઉપેક્ષા કરે- તે બધા સંસારમાં ભમે છે.”
ફ-ત્ર-વિIછે, તે દ્વ-લિસો વદ એ છે साहू उविक्खमाणो, अणंत-संसारिओ होइ ॥१०६॥
| (સંબોધપ્રકરણ) “દેવદ્રવ્ય, દેવદ્રવ્યમાંથી લવાયેલી સામગ્રી : આવા બંન્ને પ્રકારના ચૈત્યદ્રવ્યની ઉપેક્ષા કરનાર સાધુ અનંતસંસારી થાય છે.”