________________
६०
नयविंशिका-८
मन्यते । अस्य मतेन तु चितो मितस्तथा मेयारूढ एव प्रस्थकः । अत्र चित: आसादितપ્રસ્થપર્યાય: fમત: = મિિકૃતનામ, મેયારૂઢ: = ધાન્યવિશેષ મેયHI૮: | ત્રિ दृष्टान्तेऽसौ कार्याकरणकाले प्रस्थकं नाङ्गीकुरुतेऽतो मेयारूढमेव प्रस्थकं स्वीकुरुते । तथा वसतिदृष्टान्ते 'संस्तारकारूढ एव वसति' इत्ययं ब्रूते, अन्यत्र वासार्थस्यैवाघटमानत्वात् ॥७॥ उक्तः सामान्यग्राही सङ्ग्रहः, अधुना सामान्यप्रतिपक्षभूतानां विशेषाणां ग्राहको व्यवहारनयः તે –
लौकिकं व्यवहारं योऽनुसरति विशेषवित् । स उपचारप्रायो विस्तृतार्थो व्यवहारकः ॥८॥
विशेषवित् उपचारप्रायः = उपचारबहुलो विस्तृतार्थो यो लौकिकं व्यवहारमनुसरति स व्यवहारकः = व्यवहारनयो ज्ञेय इत्यर्थः । ‘वच्चइ विणिच्छिअत्थं ववहारो सव्वदव्वेसु'
મતે તો જે ચિત-મિત અને મેયારૂઢ હોય એ જ પ્રસ્થક છે. એમાં ચિત એટલે જે પ્રસ્થકરૂપે નિષ્પન્ન થઈ ગયેલ હોય તે. મિત એટલે જેના પર “પ્રસ્થક એવા અક્ષરો નામ તરીકે કોતરાઈ ગયેલા હોય છે અને મેયારૂઢ એટલે જે ધાન્ય માપવાનું હોય તે માપવા માટે ભરેલું હોય છે. આ પ્રસ્થકના દૃષ્ટાન્તમાં આ સંગ્રહનય કાર્ય જ્યારે ન કરાતું હોય એ કાળે “પ્રક' માનતો નથી, તેથી મેયારૂઢ પ્રસ્થકને જ એ પ્રસ્થક તરીકે સ્વીકારે છે. (આમાં આવું કારણ પણ વિચારી શકાય છે કે – લોકમાં જેમ કાષ્ઠઘટિત માપવાનું સાધન “પ્રસ્થક' કહેવાય છે એમ એનાથી મપાયેલ ધાન્ય પણ ‘પ્રસ્થક’ કહેવાય છે. આ એક પ્રસ્થક છે' વગેરે ઉલ્લેખ લોકમાં થાય જ છે. આ બન્નેને સ્વતંત્ર પ્રસ્થક માનવામાં બે પ્રસ્થકવિશેષ થઈ જાય જે સંગ્રહને માન્ય નથી. એટલે બન્નેનો એક જ પ્રસ્થક તરીકે સંગ્રહ કરવા માટે એ મેયારૂઢ માનને જ પ્રસ્થક તરીકે સ્વીકારે છે.) તથા વસતિના દૃષ્ટાન્તમાં દેવદત્તાદિ સંથારામાં આરૂઢ થયા હોય ત્યારે એ વસે છે” એમ કહે છે, કારણ કે આ સિવાય ઘર-ઓરડા વગેરેમાં “વસવું અર્થ ઘટી શકતો નથી. IIT આમ સામાન્યનો ગ્રાહક સંગ્રહનય કહ્યો. હવે સામાન્યના પ્રતિપક્ષભૂત વિશેષોનો ગ્રાહક એવો વ્યવહારનય કહેવાય છે.
ગાથાર્થ - જે લૌકિક વ્યવહારને અનુસરે છે, વિશેષને જાણે છે, ઉપચારબહુલ છે અને વિસ્તૃતાર્થ છે તે વ્યવહારનય જાણવો.
વિવેચન - ‘વચ્ચઈ વિણિચ્છિઅત્યં વવહારો સવદÒસુ” એવા આવશ્યકનિર્યુક્તિના