________________
नयविंशिका - १९
कुलालासम्भवे घटस्याप्यसम्भव एव । तथापि घटं प्रति त्वनन्तरकारणतया कुलाल एव कारणं, न तु तत्कारणीभूतस्तत्पिताऽपि, कारणकारणस्य तस्य कुलालपितुर्घटं प्रत्यन्यथासिद्धत्वमेव । एवमेव मोक्षं प्रति क्रियाया एवानन्तरकारणत्वं ज्ञानस्य तु कारणीभूतायाः क्रियायाः कारणतयाऽन्यथासिद्धत्वमेव मोक्षं प्रति । अतः क्रियैव मोक्षकारणमिति क्रियानयः ।
३४४
ननु पक्षद्वयेऽपि युक्तिदर्शनात्किमिह तत्त्वम् ? इत्यतः स्थितपक्षमाह नियुक्तिकारः-. सव्वेसिं पि नयाणं बहुविहवत्तव्वयं निसामित्ता । तं सव्वनयविसुद्धं जं चरणगुणट्ठओ साहू રૂબરૂ૬૫ ત્તિ ન વતં જ્ઞાનક્રિયાનયયયૈવ, િતહિં? સર્વેષામપિ સ્વતન્ત્રસામાન્યવિશેષवादिनां नामस्थापनादीनां वा नयानां परस्परविरोधिनीं वक्तव्यतां निशम्य तदिह सर्वनयविशुद्धं - सर्वनयसंमतं प्रमाणसंमतमिति यावद्, यच्चरणगुणस्थितः साधुः । अत्र चरणं चारित्रक्रिया, गुणो ज्ञानं, तयोः स्थित: - ज्ञान - क्रियाभ्यां द्वाभ्यामपि युक्त एव साधुर्मुक्तिसाधको न पुनरेकेन केनचिदिति भावः । यत् तावज्ज्ञानवादिना प्रोक्तं यद्येन विना न भवति तत्तन्निबन्धनमेवे'त्यादि तदस्माकमपीष्टमेव केवलं तेनैव क्रियाऽपि कारणतया सिध्यत्येव, क्रियाया विनापि सिद्धेरसम्भवात् । दाहपाकाद्यर्थिनां मोक्षार्थिनां वा दहनादिपरिज्ञानमात्रात् केवलज्ञान
હોવાથી ઘડો પણ ન જ બને. છતાં, ઘડા પ્રત્યે તો અનંતરકારણ એવો કુંભાર જ ‘કારણ’ કહેવાય છે, એ કુંભારના કારણરૂપ કુંભારપિતા ઘડા પ્રત્યે અન્યથાસિદ્ધ કહેવાય છે. એમ મોક્ષનું અનંતર કારણ તો ક્રિયા છે, જ્ઞાન તો એ ક્રિયાનું કારણ છે. માટે ક્રિયા જ કારણ છે, જ્ઞાન તો મોક્ષપ્રત્યે અન્યથાસિદ્ધ છે, એમ ક્રિયાનય કહે છે. શંકા આ તો બન્ને પક્ષે પોતપોતાની યુક્તિઓ છે, તો આમાં રહસ્ય શું છે? એ જણાવવા માટે નિર્યુક્તિકાર સ્થિતપક્ષને (સિદ્ધાંતને) કહે છે માત્ર જ્ઞાન-ક્રિયાનય જ નહીં, સ્વતંત્ર સામાન્ય-વિશેષને કહેનાર નયો, નામ-સ્થાપનાદિ માનનાર નયો... આ બધાની પરસ્પર વિરોધી વક્તવ્યતાને સાંભળ્યા પછી એ વાતનો નિશ્ચય કરવો જોઈએ
જે સર્વનયવિશુદ્ધ=સર્વનયસંમત હોય, અર્થાત્ પ્રમાણને માન્ય હોય. એ વાત આ છે કે ચરણગુણ સ્થિત=ગુણ એટલે જ્ઞાન અને ચરણ એટલે ક્રિયા... એમ જ્ઞાન-ક્રિયા બન્નેમાં સ્થિત સાધુ મોક્ષસાધક બને છે, બેમાંથી માત્ર એક દ્વારા નહીં. જ્ઞાનવાદીએ જે કહેલ કે જે જે વિના ન થાય તે તનિમિત્તક હોય' એ માન્ય જ છે. પણ એનાથી જ ક્રિયા પણ કારણ તરીકે સિદ્ધ થઈ જ જાય છે, કારણ કે ક્રિયા વિના પણ કાર્ય થતું નથી જ. દાહ-પાકાદિના અર્થીને કે મોક્ષના અર્થને દહનાદિના જ્ઞાનમાત્રથી કે
-