________________
नयविंशिका - ३
अथेदं नयज्ञानं प्रमाणमप्रमाणं वेत्याशङ्क्य तदुभयविलक्षणमेवेति निश्चिनोति नयज्ञानं प्रमाणं वाऽप्रमाणमिति कथ्यताम् ।
शृणु नयः प्रमाणांशः समुद्रांशवदिष्यते ॥ ३ ॥
नयज्ञानं प्रमाणमप्रमाणं वेति कथ्यताम् ? ( इति प्रश्ने) शृणु ( उत्तरं ) नयः समुद्रांशवत् प्रमाणांश इष्यत इत्यत्रान्वयः ।
२२
પ્રમાળ-નયયોર્મેદ્રમપશ્યન્ શ્ચિત્પ્રત્યતિષ્ઠતે, નનુ નય: પ્રમાળમેવ, સ્વપર(અર્થ)व्यवसायित्वात्, प्रत्यक्षवदिति चेत् ? न, असिद्धेः, नयस्य स्व-अर्थैकदेशव्यवसायितया स्व-अर्थव्यवसायित्वाभावात् । अथ नयविषयतयाऽभिप्रेतोऽयमर्थैकदेशो वस्त्ववस्तु वा ? आद्येऽर्थैकदेशस्यापि वस्तुतया स्वार्थव्यवसायित्वानपायाद् नयस्य प्रामाण्यमेव स्याद्, अन्त्ये खपुष्पादिवदवस्तुविषयकतया मिथ्याज्ञानत्वमेवेति चेत् ? न, द्वयोरपि विकल्पयोरनभ्युपगमात्,
આ નયજ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ ? એવી શંકાને ધ્યાનમાં લઈને, એ એ બન્નેથી વિલક્ષણ જ એવો નિશ્ચય જણાવે છે
-
ગાથાર્થ - નયજ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ ? તે કહો. સાંભળો
-
-
નયજ્ઞાન એ
પ્રમાણનો અંશ છે એવું સમુદ્રાંશની જેમ જ્ઞાનીઓને માન્ય છે.
ગાથાનો અન્વય-અન્વયાર્થ સુગમ છે.
વિવેચન - પ્રમાણ અને નયના તફાવતને ન પકડી શકનારો કોઈક શંકા કરે છે. શંકા નય એ પ્રમાણ જ છે, કારણ કે એ સ્વ-પર (=અર્થ) નો નિશ્ચય કરાવનાર છે, જેમકે પ્રત્યક્ષ. (અર્થાત્ ‘સ્વ-પરવ્યવસાયિત્વ' રૂપ પ્રમાણનું લક્ષણ નયમાં જાય છે, માટે એ પ્રમાણભૂત જ છે.)
સમાધાન-નયમાં સ્વપરવ્યવસાયિત્વરૂપ હેતુ અસિદ્ધ હોવાથી તમારો અનુમાનપ્રયોગ ટકી શકતો નથી. નય પરનો અર્થનો નિશ્ચય કરાવનાર હોતો નથી, પણ અર્થના એકદેશનો નિશ્ચય કરાવનાર હોય છે.
શંકા - નયના વિષય તરીકે તમને અભિપ્રેત આ અર્થેકદેશ વસ્તુ છે કે અવસ્તુ ? પ્રથમ વિકલ્પમાં એ અર્થેદેશ પણ વસ્તુરૂપ હોવાથી નય પ્રમાણરૂપ બની જ જશે, કારણ કે સ્વ-અર્થવ્યવસાયિત્વ એમાં અક્ષત છે. બીજા વિકલ્પમાં નય મિથ્યાજ્ઞાનરૂપ બની જશે, કારણ કે- એનો વિષય ખપુષ્પની જેમ અવસ્તુ છે.
સમાધાન આવી શંકા બરાબર નથી, કારણ કે અમે આ બેમાંથી એક પણ