________________
नयविंशिका - १८
'अजीव' इत्याकारिते नकारस्य सर्वप्रतिषेधार्थत्वात् पर्युदासाश्रयणाच्च नैगमादिनया जीवादन्यत् पुद्गलाद्यजीवद्रव्यमेव संविदन्ति । एवम्भूतोऽप्येवमेव । 'नोअजीव' इति सर्वप्रतिषेधाश्रयणे 'द्वौ नञौ प्रकृतमर्थं गमयत' इतिन्यायाद् जीवद्रव्यमेव नैगमादिनया बोधन्ति । 'नो 'शब्दस्य देशप्रतिषेधाश्रयणे चाजीवस्यैव देश-प्रदेशौ । अत्र 'अजीव' इत्यनेनाजीवद्रव्यस्यैव ग्राह्यत्वाद् 'नोअजीव' इत्यनेनाजीवस्यैव देशप्रदेशौ प्रतीयेते । अत एव नयरहस्यनयोपदेशादावत्राजीवस्यैव देश-प्रदेशौ कथितौ । तथापि तत्त्वार्थभाष्येऽत्र जीवस्यैव देशप्रदेशौ यत्कथितौ तत्र हेतुर्गवेषणीयो बहुश्रुतैः । एवम्भूतस्तु नोऽजीवत्वेन भवस्थजीवमेव मन्यते ।
३२८
तत्तु ध्येयं - एवम्भूतनयेन भवस्थ एव जीवः, सिद्धस्तु सत्त्वयोगात् सत्त्वः, अति सततमपरपर्यायान् गच्छतीत्यात्मा च स्यादेवेति ।
नन्वत्र सर्वसङ्ग्रहस्य न कापि वार्तोक्तेति चेत् ? सत्यं तन्मतेन सर्वस्य सत्तयैव
‘અજીવ’ એવું બોલવામાં આવ્યું હોય તો એમાં રહેલ નકાર (નગ્) સર્વપ્રતિષેધાર્થક હોવાથી અને પર્યુદાસનગ્નો આશ્રય કર્યો હોવાથી નૈગમાદિનયો જીવભિન્ન એવા પુદ્ગલાદિદ્રવ્યોને જ જાણે છે. એવંભૂત પણ એવો જ બોધ કરે છે.
‘નોઅજીવ' એવા શબ્દમાં સર્વપ્રતિષેધ અર્થ લેવામાં બે નકાર મૂળ અર્થને જણાવે છે' એવા ન્યાયે નૈગમાદિનયો જીવદ્રવ્યનો જ બોધ કરે છે. (અહીં જીવ એ મૂળ અર્થ છે. અજીવમાં એક નકાર તો છે જ. નો પણ સર્વપ્રતિષેધાર્થક હોવાથી બીજો નકાર થયો.) નોશબ્દ જો દેશનિષેધાર્થક જ લેવાય તો અજીવના દેશ-પ્રદેશનો બોધ કરે છે. અહીં અજીવ શબ્દથી અજીવ જ જણાય છે તેથી નોઅજીવ શબ્દથી, એના દેશ-પ્રદેશ જણાશે. એટલે જ નયરહસ્ય નયોપદેશાદિમાં આ અંગે અજીવના જ દેશપ્રદેશ કહેલા છે. તેમ છતાં તત્ત્વાર્થભાષ્યમાં અહીં જીવના જ દેશ-પ્રદેશ જે કહેલા છે તેનો હેતુ બહુશ્રુતોએ વિચારવા યોગ્ય છે. એવંભૂત તો નોઅજીવ તરીકે ભવસ્થ જીવને જ માને
છે.
આ વાત ધ્યાનમાં રાખવી કે એવંભૂતનયે ભવસ્થજીવ એ જ જીવ છે. સિદ્ધજીવ તો એમાં સત્ત્વ હોવાથી ‘સત્ત્વ' છે, તથા સતત અન્યાન્ય પર્યાયોમાં અતન = ગમન કર્યા કરે છે માટે ‘આત્મા' છે.
શંકા
આ વિચારણામાં સર્વસંગ્રહનયની માન્યતા તો કશી જ દર્શાવી નથી. સમાધાન - સાચી વાત છે, કારણ કે એના મતે તો બધું જ ‘સત્તા'ના કારણે
-