SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ नयविंशिका-२ ज्ञेयमिति । एतेन नैगम-सङ्ग्रहादिविषयभूतयोः शब्द-समभिरूढादिविषयभूतयोर्वा धर्मयोः सम्मीलनेऽपि यतो न वस्तुनः प्रस्तुतं पूर्ण स्वरूपं न वा तदाद्योर्द्वयोर्द्वयोर्नययोः सम्मीलनेऽपि प्रमाणत्वं सम्यक्त्वं वाऽतो न नैगमादीनां नयत्वमिति प्रत्युक्तं, नैगमादीनां मूलनयत्वाभावस्येष्टत्वाद्, उत्तरनयतयैव तेषां नयत्वप्रसिद्धः । ‘નયા: પ્રાપI: (IR#l:), સાધl; નિવર્તિા; નિમfl; ઉપનામ:, વ્યl इत्यनर्थान्तरमिति तत्त्वार्थभाष्यम् (१-३५) । तत्र प्रापकत्वादीनामेवम्प्रकारा व्याख्या नयरहस्ये न्यायविशारदैः कृता । ___अत्र प्रापकत्वं प्रमाणप्रतिपन्नप्रतियोगि-प्रतियोगिमद्भावापन्ननानाधर्मैकतरमात्रप्रकारकत्वम्। प्रमाणेन प्रतिपन्नाः प्रतियोगि-प्रतियोगिमद्भावापन्ना ये नानाधर्मास्तेभ्य एकतरधर्ममात्रः प्रकारो यत्र तत्त्वमिति तदर्थः । શંકા - નય તો એ છે કે બે નયના વિષયભૂત ધર્મોને (અંશોને) ભેગા કરવામાં આવે તો વસ્તુનું પ્રસ્તુત પૂર્ણસ્વરૂપ બની જાય. અથવા, નયો તો એ છે કે જે બે નયાત્મકબોધોને ભેગા કરવામાં ‘પ્રમાણ' બની જાય, કે સમ્યકત્વનું સંપાદન થાય. પણ પ્રસ્તુતમાં નૈગમ અને સંગ્રહ એ બે નયના કે શબ્દ અને સમભિરૂઢ એ બે નયના વિષયભૂત ધર્મોને ભેગા કરવામાં વસ્તુનું પ્રસ્તુત પૂર્ણ સ્વરૂપ કાંઈ મળતું નથી. તથા નૈગમ-સંગ્રહાત્મક બે બોધોને કે શબ્દ-સમભિરૂઢનયાત્મક બે બોધોને ભેગા કરવાથી પ્રમાણાત્મક બોધ' થતો નથી, કે સમ્યકત્વ સંપન્ન થતું નથી. તો આ નૈગમ-સંગ્રહ વગેરેને કે શબ્દ-સમભિરૂઢ વગેરેને “નય' ન કહેવા જોઈએ. સમાધાન - વસ્તુના પૂર્ણસ્વરૂપનું કે પ્રમાણત્વનું સંપાદન થવાનું તમે જે કહો છો તે મૂળનય માટે છે. નૈગમ વગેરે નો મૂળભૂત (= આધારભૂત) નયી તરીકે અમને ઈષ્ટ નથી જ, ઉત્તરનયરૂપે જ એ બધા “નય’ તરીકે ઇષ્ટ છે, પ્રસિદ્ધ છે. શ્રી તત્ત્વાર્થસૂત્ર (૧-૩૫) ના ભાષ્યમાં આ પ્રમાણે જણાવ્યું છે - “નયો પ્રાપક છે, (કારક છે), સાધક છે, નિર્વર્તક છે, નિર્ણાયક છે, ઉપલંભક છે, અને વ્યંજક છે. આ બધું અનર્થાન્તર છે.” આમાં “પ્રાપક' વગેરેની ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મહારાજે નરહસ્યમાં આવી વ્યાખ્યા કરેલી છે. “અહીં પ્રાપક એટલે એવું જ્ઞાન જે પ્રમાણથી નિશ્ચિત થયેલ અને પ્રતિયોગિપ્રતિયોગિમદ્ભાવાપન્ન એવા વિવિધ ધર્મોમાંથી કોઈપણ એકધર્મપ્રકારક જ હોય.” અર્થાત્ પ્રમાણથી નિત્યત્વ-અનિત્યત્વ વગેરે રૂપ પ્રતિયોગિ-પ્રતિયોગિમદ્ભાવાપન જે અનેકધર્મો
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy