________________
२९५
शब्दनयस्यापि कार्योपचारः संमतः च । उज्जुसुओ दुविहं संखं इच्छति, तं जहा बद्धाउयं च अभिमुहनामगोत्तं च । तिण्णि सद्दणया अभिमुहनामगोत्तं संखं इच्छंति ।। ____ अत्राभिमुखनामगोत्रद्रव्येन्द्रतया यः साधुरुक्तस्तद्गतः कश्चिद्योग्यताविशेषलक्षणः पर्याय एव द्रव्यनिक्षेपतया ग्राह्यः, शब्दनयानां पर्यायार्थिकतया पर्यायग्राहित्वात् । तस्मिंश्च पर्याये द्रव्येन्द्रत्वोपपादनार्थं कारणे कार्यमुपचर्येन्द्रपदवाच्यत्वं मन्तव्यमेव । ननु शब्दनया उपचारमात्रं न मन्यन्ते, शुद्धनयत्वादिति चेत् ? सत्यं, तथापि तेषां शतमुत्तरप्रकाराः शास्त्रेषु ये कथितास्तेभ्य आसन्नऋजुसूत्रकाः केचन प्रकाराः कारणे कार्योपचारं स्वीकुर्वन्तेऽपीति मन्तव्यं, अन्यथाऽनु-योगद्वारगतस्यैतस्याधिकारस्य स्पष्टो विरोधः, तस्य योग्यताविशेषलक्षणस्य पर्यायस्ये-न्द्रपदवाच्यत्वाभावेनेन्द्रनिक्षेपत्वासम्भवात् । एतत्पर्यायस्य द्रव्यनिक्षेपत्वं मनसि कृत्वा तत्तत्रोक्तमिलि न दोषः । तथाप्येनमुपचारं द्रव्यनिक्षेपं च मन्वानाः शब्दनयोत्तरप्रकारा द्वित्रा पञ्चषा वैव, शेषास्त्वधिकनवास्तत्प्रकारा उपचारं द्रव्यनिक्षेपं च यन्नैव मन्यन्तेऽतः शब्दनयस्य सामान्यतया शुद्धत्वेन भावनिक्षेपमात्रग्राहित्वेन च शास्त्रेषु व्यपदेश इति ध्येयम् । આ ત્રણ નાયો એકભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર... એમ ત્રણે દ્રવ્યશંખ માને છે. ઋજુસૂત્ર બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર એમ બે પ્રકારના દ્રવ્યશંખને સ્વીકારે છે. ત્રણે શબ્દનયો માત્ર અભિમુખનામગોત્ર દ્રવ્યશંખને જ માને છે.” આમાં અભિમુખનામગોત્ર દ્રવ્યેન્દ્રરૂપે જે સાધુ કહેલ છે તેમાં રહેલ કોઈ યોગ્યતા વિશેષરૂપ પર્યાય જ દ્રવ્યનિક્ષેપરૂપે લેવાનો છે, કારણ કે શબ્દનો પર્યાયાર્થિક હોવાથી પર્યાયનું જ ગ્રહણ કરનારા હોય છે. એ પર્યાયમાં દ્રવ્યન્દ્રત્વનું સંપાદન કરવા માટે કારણમાં - કાર્યનો ઉપચાર કરીને ઇન્દ્રપદવાણ્યત્વ માનવું જ પડે.
શંકા - શબ્દનયો તો શુદ્ધનય હોવાથી ઉપચારમાત્રને માનતા નથી ને ?
સમાધાન - સાચી વાત. છતાં તેઓના સો-સો પ્રકાર શાસ્ત્રોમાં જે કહ્યા છે તેમાંના ઋજુસૂત્રને નજીકના કેટલાક પ્રકારો કારણમાં કાર્યોપચાર માને પણ છે એવું માનવું જરૂરી છે, નહીંતર અનુયોગદ્વારના આ અધિકારનો વિરોધ સ્પષ્ટ છે, કારણ કે યોગ્યતાવિશેષરૂપ તે પર્યાય ઉપચાર વિના ઇન્દ્રપદવાચ્ય ન બની શકવાના કારણે દ્રનિક્ષેપરૂપે મળી શકતો નથી. આ પર્યાયને દ્રવ્યનિક્ષેપરૂપે નજરમાં રાખીને મેં પૂર્વે એ કહ્યું છે, માટે કોઈ દોષ નથી. તેમ છતાં, આ ઉપચારને અને દ્રવ્યનિક્ષેપને માનનારા આવા અવાંતર પ્રકારો બે-ત્રણ કે પાંચ-છ જ છે, બાકીના નેવુંથી અધિક પ્રકારો તો ઉપચાર કે દ્રવ્યનિક્ષેપ કશું માનતા જ નથી. માટે શબ્દનો સામાન્યથી શુદ્ધ હોવાના