________________
नयविंशिका - १६
ततश्च द्रव्यार्थिकस्य नैगमस्य 'इन्द्रादिशब्दवाच्यतया चतुर्णामपि संगततया नामस्थापना-द्रव्य-भावा इत्येवं चत्वारोऽपि निक्षेपाः संमता इति स्थितम् । नन्वेवं सति 'नामाइतियं दव्वट्ठियस्स भावो च पज्जवनयस्स' त्तिभाष्यवचनस्य (७५) का गति: ? न काचिदपि द्रव्यार्थिकस्य नामादित्रिकं भावश्चेत्येवं चत्वारोऽपि निक्षेपाः संमताः, पर्यायनयस्य भाव एव संमतः' इति व्याख्यानात् । एतद्विषयो सर्वविस्तरो निक्षेपविंशिकाग्रन्थतोऽवसेयः ।
न च सिद्धसेनदिवाकरसूरिप्रमुखाणां पर्यायार्थिकतया सम्मतस्यापि ऋजुसूत्रनयस्य यथा द्रव्यनिक्षेपः संमतस्तथैव शब्दादीनामपि स संमतः स्यादिति वाच्यं आगमतो नोआगमतश्चेति द्वयोरपि द्रव्यनिक्षेपयोरसम्भवात् । तथाहि - ज्ञाताऽनुपयुक्त इत्यस्य शब्दादीनां मतेऽवस्तुत्वादेवागमतो द्रव्यनिक्षेपस्यासम्भवः। तदुक्तमनुयोगद्वारसूत्रवृत्त्योः - तिण्हं सद्दनयाणं जाए अणुवत् अवत्थु, कम्हा ? जइ जाणए अणुवउत्ते न भवति, जइ अणुवत् जा ण भवति, तम्हा णत्थि आगमओ दव्वावस्सयं' ति (सू. १५) । तद्वृत्तिलेशश्च - इदमत्र
२८८
પણ નિક્ષેપની વ્યવસ્થા વસ્તુની અપેક્ષાએ કરવી. વિવક્ષિતક્રિયાની અનુભૂતિવાળી વસ્તુ હોય તો ભાવનિક્ષેપ, નહીંતર દ્રવ્યનિક્ષેપ.
એટલે દ્રવ્યાર્થિક એવા નૈગમનયને ‘ઇન્દ્ર’ વગેરે શબ્દના વાચ્યાર્થ તરીકે ચારે સંમત હોવાથી નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ... એ ચારે નિક્ષેપાઓ સંમત છે એ નક્કી થયું. શંકા - તો પછી નામાતિયં... વગેરે ભાષ્યગાથા (૭૫)માં જે કહ્યું છે કે દ્રવ્યાર્થિક નયોને નામાદિત્રિક અને પર્યાયાર્થિકનયોને ભાવ સંમત છે તેનું શું કરશો ?
સમાધાન - કશું નહીં, કારણ કે દ્રવ્યાર્થિકનયને નામાદિત્રિક અને ભાવ એમ ચારે નિક્ષેપાઓ માન્ય છે, પર્યાયાર્થિક નયને માત્ર ભાવ જ સંમત છે, એવી વ્યાખ્યા અમે કરીશું. આ અંગેનો બધો વિસ્તાર નિક્ષેપવિંશિકાગ્રન્થમાંથી જોવો.
શંકા - શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ વગેરેને પર્યાયર્થિકરૂપે માન્ય એવા પણ ઋજુસૂત્રને જો દ્રવ્યનિક્ષેપ સંમત છે તો એ રીતે તો એ શબ્દાદિને પણ માન્ય થઈ જશે. સમાધાન - આવી શંકા ન કરવી, કારણ કે આગમથી અને નોઆગમથી... બન્ને પ્રકારના દ્રવ્યનિક્ષેપ સંમત બની શકતા નથી. તે આ રીતે શાતા-અનુપયુક્ત... એ શબ્દાદિના મતે અવસ્તુ હોવાથી જ આગમથી દ્રવ્યનિક્ષેપનો સંભવ નથી. અનુયોગદ્વા૨સૂત્ર અને તેની વૃત્તિમાં કહ્યું છે-ત્રણ શબ્દનયોને શાતા-અનુપયુક્ત એ અવસ્તુ છે. શા માટે ? એટલા માટે કે જો જ્ઞાતા છે, તો અનુપયુક્ત ન સંભવી શકે, જો અનુપયુક્ત છે, તો જ્ઞાતા ન સંભવી શકે. માટે આગમથી દ્રવ્યાવશ્યક છે નહીં. એની વૃત્તિનો અંશ આવો છે -