________________
२८६
नयविंशिका-१६
ग्रहणसम्भवात् । ततश्च सम्मतितर्कप्रकरणकाराणां श्रीमतां सिद्धसेनदिवाकरसूरिप्रमुखाणां मते ऋजुसूत्रनयस्य पर्यायार्थिकत्वेऽपि द्रव्यनिक्षेपसहत्वे न कोऽपि दोषः, न वाऽनुयोगद्वारसूत्रવિરોધઃ |
ततश्चानुयोगद्वारसूत्रस्यैवम्प्रकारा द्विविधा व्याख्या ज्ञेया-विशेषावश्यकभाष्यकाराणां भगवतां जिनभद्रगणिक्षमाश्रमणानां मते-उपयोगशून्य आवश्यकस्य वक्ता जीव आगमतो द्रव्यावश्यकम् । श्रीमतां सिद्धसेनदिवाकराणां मते-आवश्यकवक्तु वस्योपयोगशून्यावस्थालक्षणः पर्याय आगमतो द्रव्यावश्यकमिति । ___ ननु यथाऽनुपयोगद्रव्यांशमादाय मतद्वयेऽपि द्रव्यनिक्षेपः संमतः, तथा कारणद्रव्यांशमादाय स संमतो न वेति ? संमत एवेति मे मतिः, विवक्षितक्षणाव्यवहितपूर्ववर्तिक्षणस्योपादानकारणत्वसम्भवात् । तत्र यस्य मते ऋजुसूत्रस्तं क्षणं द्रव्यरूपं गृह्णीयात्तस्य मते ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वं, यस्य च मते तं पर्यायरूपं गृह्णीयात्, तस्य मते तस्य पर्यायार्थिकत्वम् । न च वर्तमानक्षणग्राहिण ऋजुसूत्रस्य मतेऽतीतक्षणस्य खपुष्पवदसत्त्वात्कारणत्वस्य द्रव्यनिक्षेप
ક્ષણમાત્રસ્થાયી પર્યાયનું ગ્રહણ સંભવે છે. એટલે સમ્મતિતર્ક પ્રકરણકાર શ્રીમાનું સિદ્ધસેનદિવાકરસૂરિ વગેરેના મતે ઋજુસૂત્રનય પર્યાયાર્થિક હોવા છતાં દ્રવ્યનિક્ષેપ માને એમાં કશો દોષ નથી કે અનુયોગદ્વારસૂત્રનો વિરોધ નથી.
એટલે અનુયોગદ્વારસૂત્રની આવી બે પ્રકારે વ્યાખ્યા જાણવી-વિશેષાવશ્યકભાષ્યકાર ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણાના મતે - આવશ્યકનો વક્તા ઉપયોગશૂન્ય જીવ એ આગમથી દ્રવ્યઆવશ્યક છે. શ્રીમાનું સિદ્ધસેનદિવાકરસૂરિજી મ.ના મતે - આવશ્યકના વક્તા જીવનો ઉપયોગશૂન્ય અવસ્થારૂપ પર્યાય એ આગમથી દ્રવ્ય આવશ્યક છે.
શંકા - જેમ અનુપયોગદ્રવ્યાંશને આગળ કરીને બન્નેને દ્રવ્યનિષેપ માન્ય છે, એમ કારણદ્રવ્યાંશને નજરમાં રાખીને એ માન્ય છે કે નહીં ?
સમાધાન - એ માન્ય છે જ એવો મારો અભિપ્રાય છે. કારણ કે વિવક્ષિતક્ષણની અવ્યવહિત પૂર્વેક્ષણ ઉપાદાનકારણ તરીકે મળી શકે છે. એમાં જેમના મતે ઋજુસૂત્રનય તે ક્ષણને દ્રવ્યરૂપે જોશે તેમના મતે એ દ્રવ્યાર્થિક બનશે અને જેમના મતે એ તેને પર્યાયરૂપે જોશે એમના મતે એ પર્યાયાર્થિક બનશે.
શંકા - વર્તમાનક્ષણગ્રાહી ઋજુસૂત્રના મતે અતીતક્ષણ ખપુષ્પની જેમ અસત્ હોવાથી કારણરૂપ બનવાનો કે દ્રવ્યનિક્ષેપરૂપ બનવાનો સંભવ જ ક્યાં છે ? *
સમાધાન આવી શંકા ન કરવી, કારણ કે વર્તમાનમાં એ અસત્ર હોવા છતાં