SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका - १५ २६४ स्वीकुरुषे ? अतो यदस्ति तत्सर्वं तिर्यक्सामान्यमयमेव । यद्विशेषादिकं तदतिरिक्ततयोच्यते तन्नास्त्येव, निःसामान्यत्वात् खपुष्पवत् । किञ्च जलाहरणार्थिनाऽपि पिण्डादिष्वन्वयि घटोर्ध्वतासामान्यं नोपादीयते, अपि तु सकलघटव्यक्तिष्वन्वयि घटसामान्यलक्षणं तिर्यक्सामान्यमेवेति तदेवास्ति । अथ लोकव्यवहारतत्परो व्यवहारनयः सामान्यवादिनौ द्वावपि नयौ शिक्षते - घटाभिलाषुकं कुलालादिकं विहाय न कोऽपि पिण्डादिकं घटतया पश्यति व्यवहरति वा । जलाहरणार्थ्यपि पुरः स्थितमपि पिण्डादिकं नैवोपाददाति, घटमेवान्विष्यति । एवमेव स घटसामान्यं नोपाददते, अपि तु घटविशेषमेव । येन जलाहरणादिकं क्रियते, अतश्च यो घटः, स घटविशेष एव न तु घटोर्ध्वतासामान्यं, न वा घटतिर्यक्सामान्यम् । तस्माद् विशेष एवास्ति, अर्थक्रियाकारित्वात्, घटविशेषवत् । यच्च तदतिरिक्तं सामान्यं तन्नास्त्येव, निर्विशेषत्वात्, खपुष्पवत्. । किञ्च यदि पिण्डादिकालेऽपि घटोऽस्त्येव, तदा कुलालादिभिः किं कर्तव्यम् ? न किञ्चिदित्यर्थः, तत्कृतेः पूर्वमेव घटस्य विद्यमानत्वात् । अथ विद्यमानोऽपि स क्रियते, तर्हि पुनः पुनः करणप्रसङ्गात् क्रियाऽविरामापत्तिः । अत्र नैगम आह-सदेवोत्पद्यते, असत સ્પષ્ટ જોવા મળે છે તે બધા ઘડાઓને એક ઘટ તરીકે શા માટે જોતો નથી ? માટે જે કાંઈ છે તે બધું તિર્યક્સામાન્યમય જ છે, જે વિશેષો તેનાથી ભિન્ન હોવારૂપે કહેવાય છે તે પરમાર્થથી છે જ નહીં, કારણ કે નિઃસામાન્ય છે, જેમકે ખપુષ્પ. વળી જળાહરણાર્થી પણ પિંડાદિમાં અન્વયી એવા ઘટઊર્ધ્વતાસામાન્યનું ઉપાદાન નથી કરતો, પણ સકળ ઘટવ્યક્તિમાં અન્વયી ઘટતિર્યક્સામાન્યનું જ કરે છે, માટે એ જ સત્ છે. હવે લોકવ્યવહારમાં તત્પર એવો વ્યવહારનય સામાન્યવાદી એવા બન્ને નયોને શિખામણ આપે છે - ઘટાભિલાષક કુલાલાદિને છોડીને પિંડાદિને ઘડા તરીકે કોઈ જોતું નથી, કે વ્યવહાર કરતું નથી. જળાહરણાર્થી પણ પુરઃસ્થિત પિંડાદિને ઉપાડતો નથી, ઘડો જ શોધે છે. એ જ રીતે એ ઘટસામાન્યનું ઉપાદાન કરતો નથી, પણ ઘટવિશેષનું જ કરે છે. જેનાથી જળાહરણાદિ થાય છે, અને એટલે જ જે ઘડો છે, તે ઘવિશેષરૂપ જ છે, નહીં કે ઘટઊર્ધ્વતાસામાન્યરૂપ કે ઘટતિર્યક્સામાન્યરૂપ. તેથી, વિશેષ જ સત્ છે, કારણ કે અર્થક્રિયાકારી છે, જેમકે ઘટિવશેષ. જે એનાથી ભિન્ન સામાન્ય છે, તે અસત્ છે, કારણ કે નિર્વિશેષ છે, જેમકે ખપુષ્પ. વળી જો પિંડાદિકાળમાં પણ ઘડો છે જ, તો કુલાલાદિએ શું કરવાનું રહે ? કશું જ નહીં, કારણ કે એના પ્રયત્ન પૂર્વે પણ ઘડો તો વિદ્યમાન છે જ. વિદ્યમાન એવો
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy