SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्य-पर्यायार्थिकसंमतानां द्रव्य-भावनिक्षेपाणां स्वरूपम् २३७ वज्रलेपायितत्वादिति । अत एवावश्यकनिर्युक्तेः 'जीवो गुणपडिवन्नो णयस्स दव्वट्ठियस्स सामैइयं । सो चेव पज्जवणयट्ठियस्स जीवस्स एस गुणो ॥ ७९२ ॥ त्ति गाथायां किं सामायिकम् ? इति प्रश्ने द्रव्यार्थिकस्य गुणप्रतिपन्नो जीवः सामायिकमिति यदुक्तं तत्र गुणप्रतिपन्नस्य जीवद्रव्यस्य सामायिकत्वकथनेऽपि न तद् द्रव्यसामायिकं, अपि तु भावसामायिकमेव । तथैतद्भावसामायिकमभ्युपगच्छतोऽति नैगमस्य न तदभ्युपगममात्रेण द्रव्यार्थिकंत्वव्याहतिः पर्यायार्थिकत्वापत्तिश्च, भावसामायिकतया जीवद्रव्यस्यैवाभ्युपगतत्वात् । तथा, यथाऽत्र गुणप्रतिपन्नो जीवोऽपि भावसामायिकतया प्रोक्तो जीवस्य गुणोऽपि तथा प्रोक्त एवमेव सर्वत्र ज्ञेयम् । अत आत्मनोऽनुपयोगो यथा द्रव्यनिक्षेपस्तथैवानुपयुक्त आत्माऽपि द्रव्यनिक्षेपः । समुचितशक्ति ( = योग्यता ) शाली पिण्डो यथा द्रव्यघटस्तथैव तस्य पिण्डस्य समुचितयोग्यताऽपि द्रव्यघटः । तथोपयुक्त आत्मा यथा भावनिक्षेपस्तथैवात्मन उपयोगोऽपि भावनिक्षेपः । इन्दनादियुक्तः शचीपतिर्यथा भावेन्द्रस्तथैव शचीपतेरिन्दनादिकमपि भावेन्द्रः । अत्र यो यो निक्षेपो द्रव्यरूपः स द्रव्यनिक्षेपो भवतु भावनिक्षेपो वा, तद्ग्राहको સ્વીકારવા માત્રના કારણે પર્યાયાર્થિક બની જવાની આપત્તિ દેખાડવી એ તુચ્છ છે, કારણ કે ભાવનિક્ષેપ તરીકે દ્રવ્યને જ જોનારા તેઓ દ્રવ્યાર્થિકનય હોવાની વાત વજ્રલેપ જેવી દૃઢ છે. એટલે જ આવશ્યકનિર્યુક્તિની નૌવો મુળપત્તિવનો... I૭૬૨ મી ગાથામાં સામાયિક શું છે ? એ પ્રશ્નના ઉત્તર તરીકે દ્રવ્યાર્થિકનયોને ‘ગુણપ્રતિપન્નજીવ એ સામાયિક છે' એમ માન્ય છે એવું જે કહ્યું છે તેમાં ગુણયુક્ત જીવદ્રવ્યને સામાયિક તરીકે કહેવા છતાં એ દ્રવ્યસામાયિક નથી, પણ ભાવસામાયિક જ છે તથા આ ભાવસામાયિકને સ્વીકારવા માત્રથી નૈગમનય દ્રવ્યાર્થિક મટી જતો નથી કે પર્યાયાર્થિક બની જતો નથી, કારણ કે ભાવસામાયિક રૂપે જીવદ્રવ્યને જ માનેલું છે. તથા, જેમ અહીં ગુણયુક્તજીવ પણ સામાયિક તરીકે કહેવાયેલો છે અને જીવનો ગુણ પણ સામાયિક તરીકે કહેવાયેલો છે, એ જ રીતે સર્વત્ર જાણવું. એટલે અનુપયુક્ત આત્મા જેમ દ્રવ્યનિક્ષેપ છે એમ આત્માનો અનુપયોગ પણ દ્રવ્યનિક્ષેપ છે જ. સમુચિતશક્તિ (= યોગ્યતા)વાળો પિંડ જેમ દ્રવ્યઘટ છે એમ એ પિંડની સમુચિત શક્તિ પણ દ્રવ્યઘટ છે જ. તથા, ઉપયુક્ત આત્મા જેમ ભાવનિક્ષેપ છે એમ આત્માનો ઉપયોગ પણ આગમથી ભાવનિક્ષેપ છે જ. ઇન્દનાદિયુક્ત શચીપતિ જેમ ભાવેન્દ્ર છે તેમ શચીપતિના ઇન્દનાદિ પણ ભાવેન્દ્ર છે જ. આમાં જે જે નિક્ષેપ દ્રવ્યાત્મક છે તે દ્રવ્યનિક્ષેપ હોય કે ભાવનિક્ષેપ... તેને ગ્રહણ કરનારો નય દ્રવ્યાર્થિક જ છે, કારણ કે દ્રવ્યનું જ ગ્રહણ
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy