SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ नयविंशिका-१५ विरोध इति चेत् ? सत्यं, तथाप्येकभविकस्य प्रथमप्रकारतयैव तदपेक्ष्य पर्यायरूपत्वं साधितं, वस्तुतस्त्वभिमुखनामगोत्रापेक्षयैव पर्यायरूपत्वं ज्ञेयम् । अर्थादभिमुखनामगोत्रो जीव एव यदा द्रव्यनिक्षेपतृतीयप्रकारतया कथ्यते तदा स द्रव्यार्थिकानामेव द्रव्यनिक्षेपतया संमतः । परन्तु तस्य जीवस्यैतदभिमुखत्वलक्षणः पर्याय एव यदा द्रव्यनिक्षेपतया कथ्यते, तदा स पर्यायार्थिकानां शब्दादीनामेव संमत इत्यर्थः । अथ भवता पूर्वं यदुक्तं तदनुसारेणैकभविकजीवगतस्य गुणविशेषस्य द्रव्यनिक्षेपत्वमबाधमेव, तस्य च पर्यायतया शब्दादिनयविषयत्वमेवेति शब्दादीनामभिमुखनामगोत्र एव केवलः संमत इत्येतत्कथम् ? शृणु-शब्दादिनया एकभविकं बद्धायुष्कं च (तत्तद्गतगुणविशेष च) द्रव्यनिक्षेपतयैव न स्वीकुर्वन्ति। इदमत्र रहस्यं-इन्द्रपदवाच्यस्यैवेन्द्रनिक्षेपत्वमिति तु भवतामपि संमतमेव। एकभविकादिसाधोर्वस्तुत इन्द्रत्वाभावेऽपि कारणे कार्यमुपचर्येन्द्रपदवाच्य પર્યાયરૂપે પણ કહો છો, ને તેથી જ એ દ્રવ્યાર્થિક એવા નૈગમાદિનો વિષય ન રહેવાથી પર્યાયાર્થિક એવા શબ્દાદિનો વિષય છે એમ પણ સૂચિતાર્થરૂપે જણાવો છો, તો અનુયોગદ્વારસૂત્રમાં કહેલી આ વાતનો વિરોધ કેમ નહીં ? સમાધાન (પૂર્વપક્ષ) - બિલકુલ સાચી વાત. આ તો એકભવિક એ પ્રથમ પ્રકાર છે, માટે એની અપેક્ષાએ વાત કરી છે. બાકી અભિમુખનામગોત્રની અપેક્ષાએ જ આ વાત જણાવી. અર્થાત્ અભિમુખનામગોત્ર એવો જીવ જ જો આ ત્રીજા પ્રકારના દ્રવ્યનિક્ષેપ તરીકે કહેવાતો હોય તો એ વ્યાર્થિકનયોને દ્રવ્યનિક્ષેપ તરીકે માન્ય છે અને આ અભિમુખપણું એ જ જો દ્રનિલેપ તરીકે કહેવાતું હોય તો એ પર્યાયાર્થિકનયોને દ્રનિક્ષેપ તરીકે માન્ય છે, એમ અર્થ જાણવો. , શંકા - પણ તમે પૂર્વે કહ્યું એ મુજબ એકભવિકમાં રહેલ ચોક્કસ ગુણ એ દ્રવ્યનિક્ષેપ છે જ, ને એ પર્યાયાત્મક હોવાથી શબ્દાદિનયોનો જ વિષય છે. તો પછી શબ્દાદિનયોને માત્ર અભિમુખનામગોત્ર જ માન્ય છે, એવું શા માટે કહ્યું ? સમાધાન (પૂર્વપક્ષ) : એટલા માટે કે શબ્દાદિનો એકભવિક અને બદ્ધાયુષ્કને (એટલે કે એમાં રહેલા ગુણવિશેષને) દ્રવ્યનિક્ષેપ તરીકે સ્વીકારતા જ નથી. આશય એ છે કે જે ઇન્દ્રપદવાઓ હોય (એટલે કે “ઇન્દ્ર તરીકે કહેવાતો હોય) એ જ ઇન્દ્રનો નિક્ષેપ બની શકે છે. એકભવિકાદિ સાધુ કાંઈ વાસ્તવિક ઇન્દ્ર નથી, છતાં એના કારણભૂત હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઇન્દ્ર કહેવાય છે ને તેથી ઇન્દ્રના
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy