SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ नयग्राह्यानामंशानां मिथोऽविरोधेऽपि प्रतियोगि-प्रतियोगिमद्भाव: ननु के धर्मा नयग्राह्याः ? मिथो-विरुद्धा अविरुद्धा वा ? आद्ये छायाऽऽतपयोरिव सामानाधिकरण्यासम्भवान्नैकस्य वस्तुनः तत्सर्वधर्ममयत्वसम्भवः । चरमे रूपरसादीनामेव नयग्राह्यतया रूपादिग्राहिणोऽपायादेर्नयत्वमापतत्येवेति चेत् ? न, अन्ये दर्शनकारा नित्यानित्यत्वादेर्मिथो विरोधं यन्मन्यन्ते कथयन्ति च तदभ्युपगम्यैवात्र मिथः प्रतिपन्थित्वेन तेषां कथनं, वस्तुतस्तु तेषामविरोध एव । ननु तर्हि मिथोऽविरुद्धानामेव धर्माणां नयग्राह्यतासिद्ध्या रूपादिग्राहिणोऽपायादेयत्वं वज्रलेपायितमेवेति चेत् ? न, मिथोऽविरोधेऽपि यत्र प्रतियोगि-प्रतियोगिमद्भावस्तेषामेव धर्माणां नयग्राह्यत्वेनाभिप्रेतत्वान्न तदपायादेर्नयत्वापत्तिः, रूप-रसादेर्मिथो प्रतिवागि-प्रतियोगिमद्भावाभावात् । नन्वपूर्वेयं भवतां जैनानां कल्पना यत्प्रतियोगि-प्रतियोगिमद्भावेऽपि विरोधाभावः, न हि घट-घटाभावयोरविरोधं मन्यमानः જણાય છે. કારણ કે એવા ધર્મો વચ્ચે જ પ્રતિયોગિ-પ્રતિયોગિભાવ હોય છે. અન્ય પણ અનેક ગ્રન્થાધિકારોમાં આવું સૂચન મળે જ છે. શંકા - કયા ધર્મો નયગ્રાહ્ય છે ? પરસ્પર વિરુદ્ધ કે અવિરુદ્ધ ? પ્રથમ વિકલ્પમાં તડકો અને છાયાની જેમ એ સાથે રહી જ ન શકે. તેથી કોઈ એક વસ્તુ આવા બધા ધર્મમય હોય એ વાત જ અસંભવિત બની જશે. હવે જો એમ કહેશો કે પરસ્પર અવિરુદ્ધ ધર્મો નયગ્રાહ્ય છે, તો રૂપ-રસ વગેરે જ નયગ્રાહ્ય બનવાથી રૂપાદિવિષયક અપાય વગેરે ‘નયરૂપ બની જ જશે. સમાધાન - અન્ય દર્શનકારો નિત્યત્વ-અનિત્યત્વ વગેરેનો જે પરસ્પર વિરોધ માને છે ને કહે છે, તેને નજરમાં લઈને જ અહીં પ્રતિપસ્થિત્વ (પરસ્પર વિરોધ) કહેલ છે તે જાણવું. વાસ્તવિક રીતે વિચારીએ તો આ ધર્મો વચ્ચે વિરોધ છે જ નહીં. એટલે તમે દર્શાવેલા બે વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ જ માન્ય હોવા છતાં એવી વસ્તુ અસંભવિત બની જવાની કોઈ આપત્તિ આવતી નથી. શંકા - આ રીતે તો પરસ્પર અવિરુદ્ધ એવા રૂપાદિ ધર્મો નયગ્રાહ્યરૂપે સિદ્ધ થવાથી રૂપાદિગ્રાહી અપાયાદિ નય બની જવાની આપત્તિ વજલેપ બની જશે. સમાધાન - પરસ્પર અવિરોધ હોવા છતાં જેઓનો પ્રતિયોગિ-પ્રતિયોગિમભાવ હોય એવા જ ધર્મો નયગ્રાહ્ય તરીકે અભિપ્રેત હોવાથી એ આપત્તિ ઊભી રહી શકતી નથી, કારણ કે રૂપ-રસાદિ વચ્ચે પ્રતિયોગિ-પ્રતિયોગિમદ્ભાવ છે નહીં. શંકા - આ તો તમારી જૈનોની અપૂર્વ કલ્પના છે કે ધર્મો વચ્ચે પ્રતિયોગિ
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy