________________
२२०
नयविंशिका-१५ यदि त्रयो नयास्तदा पर्यायार्थिका अपि त्रयो भवन्तु येन द्वयोस्तुल्यता स्यादित्येवं समानताऽऽपादनार्थं पयायार्थिकानामपि साम्प्रत-समभिरूद्वैवम्भूत-लक्षणास्त्रयो भेदाः शास्त्रेषु कथिताः । अत्र यः साम्प्रतनयः स एव शब्दनयत्वेनाप्युच्यते । अतो नैगम-सङ्ग्रह-व्यवहारास्त्रयो द्रव्यार्थिका एक ऋजुसूत्रः शब्द-समभिरूढ-एवम्भूताश्च त्रयः पर्यायार्थिका इत्येवं सप्त નિયા: પ્રસિદ્ધ: |
ન ‘વોત્પા-વ્યય-ધ્રૌવ્યયુક્ત સ’ રૂટ્યોત્પાદ્રિ-વ્યથી પર્યાયમfમધતઃ | તઃपर्यायस्यापि द्वावंशौ प्राप्तौ, एक उत्पादांशो द्वितीयश्च व्ययांश इति द्रव्यार्थिकवत् पर्यायार्थिकस्यापि विषयभेदेन द्वैविध्यप्राप्तिसम्भव इति वाच्यम्, उत्पादस्यैव व्ययत्वात् । अयम्भावः -यः पूर्वपर्यायस्य व्ययः स एवोत्तरपर्यायस्योत्पादो भवति । एतदर्थविस्तरार्थं दृष्टव्यो महोपाध्यायविरचितो 'द्रव्य-गुण-पर्यायनो रास' ग्रन्थः । ननु यस्य पर्यायस्योत्पादस्तस्यैव व्ययोऽत्राभिप्रेतः, तौ चोत्पादव्ययौ भिन्नावेवेति चेत् ? न, जगतः शून्यत्वप्रसङ्गात्। तथाहि
તેમ છતાં દ્રવ્યાર્થિક જો ત્રણ નયો છે તો પર્યાયાર્થિક પણ ત્રણ નયો હોવા જોઈએ. જેથી બન્નેની સમાનતા થાય. આવી કલ્પનાથી પર્યાયાર્થિકનયોના પણ સાંપ્રતસમભિરૂઢ અને એવંભૂત એમ ત્રણ ભેદો શાસ્ત્રોમાં કહેલા છે. આમાં જે સાંપ્રતનય છે એ શબ્દનય તરીકે પણ કહેવાય છે. એટલે નગમ-સંગ્રહ-વ્યવહાર આ ત્રણ દ્રવ્યાર્થિક નયો, એક ઋજુસૂત્રનય અને શબ્દ-સમભિરૂઢ – એવંભૂત.... આ ત્રણ પર્યાયાર્થિક નયો... આમ કુલ સાત નો પ્રસિદ્ધ થયેલા છે.
શંકા - ૩ત્પાદ્રિવ્ય વ્યયુક્ત સત્ આમાં ઉત્પાદ અને વ્યય પર્યાયને જણાવે છે. એટલે પર્યાયના પણ બે અંશ મળે જ છે, એક ઉત્પાદાંશ અને બીજો વ્યયાંશ. એટલે દ્રવ્યાર્થિકનયની જેમ પર્યાયાર્થિકનયના પણ વિષયભેદે બે ભેદ મળવા સંભવ છે જ.
સમાધાન - ઉત્પાદ પોતે જ વ્યયરૂપ હોવાથી બે ભેદ મળવા સંભવિત નથી. આશય એ છે કે જે પૂર્વપર્યાયનો વ્યય છે એ જ ઉત્તરપર્યાયનો ઉત્પાદ છે. આ વાતના વિસ્તાર માટે મહોપાધ્યાયજીનો ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રન્થ જોવો.
શંકા - જે પર્યાયનો ઉત્પાદ એ જ પર્યાયનો વ્યય અહીં અભિપ્રેત છે, ને એ તો ભિન્ન જ હોય છે, પછી વિષયભેદે નયભેદ શા માટે નહીં ?
સમાધાન - આવું માનશો તો જગત શુન્ય જ થઈ જશે. તે આ રીતે - જેનો ઉત્પાદ એનો જ વ્યય આવું માનવાનું હોય તો જ્યારે ઉત્પાદ હશે ત્યારે વ્યય નહીં