SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ एककरणे नैगमापेक्षया सङ्ग्रहस्यैव प्राबल्यम् २०३ देवादिरूपेण नाजीवसन्तानिनामेककरणम् । किञ्च जीवसन्तानिष्वपि तत्तज्जीवसन्तानिनामेवैककरणं, न सर्वजीवसन्तानिनाम्। नैगमो हि चरमश्रीवर्धमानजिनतया नयसारमरीचिप्रमुखसन्तानिन एव गृह्णाति, न तु द्विचरमश्रीपार्श्वजिनादिसन्तानिनो न वा श्रीगौतमादिजीवसम्बन्धिसन्तानिनः । एवञ्च सङ्ग्रहस्यैव प्राबल्यं, नैगमेनैकसन्तानभाविनामेव सन्तानिनामेककरणात्, सदद्वैतवादिना परसङ्ग्रहेण सर्वसन्तानभाविनां सर्वसन्तानिनामेककरणादिति वाच्यं, तथापि द्रव्यार्थिकत्वप्राबल्यान्नैगमस्य प्राथम्योचितेः । ___ अयम्भावः नैगमस्य ध्रौव्यांशरूपे द्रव्यलक्षणेऽधिकविशेषव्यापकत्वं, सङ्ग्रहस्यैककरणरूपे द्रव्यलक्षण इति द्वयोस्तुल्यबलत्वं प्राप्तम्। तथापि ज्ञानिनो ध्रौव्यांशमेव द्रव्यस्य प्रधानं लक्षणं मन्यन्ते । तथाहि- यथा 'सद्'वस्तु उत्पाद-व्यय-ध्रौव्ययुक्तं भवति, तथैव एकानेकमपि भवत्येव, सामान्यविशेषात्मकमपि भवत्येव। ततश्च गणधरैः 'भयवं किं तत्तं ?' પરંપરામાં ક્રમશઃ જે જુદા જુદા પરિણામો-અવસ્થાઓ આકાર લે એમાં ઘડાનો નંબર અસંભવિત છે.), કારણ કે જીવ-પુગલ વગેરે દ્રવ્યો ઇતર અપ્રવેશી છે. એટલે નિગમનય દેવારિરૂપે અજીવ સંતાનીઓને એક કરી શકતો નથી. વળી જીવના જે સંતાનીઓ હોય એમાં પણ તે તે એક જીવના સંતાનીઓનું જ એ એકકરણ કરે છે, નહીં કે બધા જીવના સંતાનીઓનું. નૈગમનય ચરમશ્રીવર્ધમાનજિન તરીકે નયસારમરીચિ વગેરે સંતાનીઓનું જ ગ્રહણ કરે છે, નહીં કે દ્વિચરમ શ્રી પાર્શ્વ વગેરે પ્રભુના સંતાનીઓનું કે શ્રીગૌતમાદિ જીવસંબંધી સંતાનીઓનું. આમ, સંગ્રહનય જ પ્રબળ છે, કારણ કે નિગમનય એક સંતાનમાં થનારા સંતાનીઓનું જ એકકરણ કરે છે. જ્યારે સંઅદ્વૈતવાદી પરસંગ્રહનય સર્વસંતાનભાવી સર્વ સંતાનીઓનું એકકરણ કરે છે. માટે સંગ્રહનય જ પ્રથમ કહેવો જોઈએ. ઉત્તરપક્ષ - તેમ છતાં દ્રવ્યાર્થિકત્વ પ્રબળ હોવાથી નૈગમને પ્રથમ કહેવો એ જ ઉચિત છે. આશય આ છે કે – ધ્રૌવ્યાંશરૂપ દ્રવ્યલક્ષણને વિચારીએ તો નૈગમનય અધિક વિશેષમાં વ્યાપક છે. એકકરણરૂપ દ્રવ્યલક્ષણને વિચારીએ તો સંગ્રહનય અધિક વિશેષોમાં વ્યાપક છે. આમ બન્ને તુલ્યબળી બન્યા. તેમ છતાં, જ્ઞાનીઓ ધ્રૌવ્યાંશને જ દ્રવ્યનું પ્રધાન લક્ષણ માને છે. તે આ રીતે - સર્વસ્તુ જેમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત હોય છે એમ એકાનેક પણ હોય જ છે, સામાન્ય-વિશેષાત્મક પણ હોય જ છે. એટલે ગણધરદેવો વડે મયવં વિં તરં ? એમ પૂછવા પર ભગવાનું પર્વ વાડનેવં વા એવો અથવા સામાન્ય વા વિશેષો વા એવો કદાચ ઉત્તર આપત તો પણ કોઈ દોષ નહોતો, કારણ કે ૩પને
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy