SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ भाष्योक्तं सामान्यलक्षणं व्यवहारनयानुसार्येव १८३ को वा विशेष : ? न कश्चिदित्यर्थः । यथाऽऽकाशस्यैकतया न किञ्चिदाकाशसामान्यं न वा कश्चिदाकाशविशेषो मन्यते, 'इदमाकाशं 'इदमाकाश 'मित्यनुगताकाराया बुद्धेः 'अस्मादाकाशादिदमाकाशं व्यावृत्तं' इतिव्यावृत्ताकाराया बुद्धेश्चाभावात्, तथैव सङ्ग्रहाभिमते घटे सामान्यस्य विशेषस्य चाभाव एव । ततश्च सङ्ग्रहाभिमतं सामान्यमेव नास्ति तत्कुतस्तदभिमतस्य तल्लक्षणस्य वार्ताऽपि । परन्तु व्यवहारनयः सामान्यं विशेषं च मन्यतयेव, लोकेऽनुगताकाराया व्यावृत्ताकारायाश्च बुद्धेर्व्यवहारस्य च प्रवर्तमानत्वात् । अतो भाष्योक्तं सामान्यलक्षणं व्यवहारनयानुसार्येव, न तु सङ्ग्रहनयानुसारीत्येवमपि मन्तव्यमेव । ' प्रकृतं प्रस्तुमः । ' सेसा इच्छंति सव्वणिक्खेवे 'त्तिवचनबलात्प्राप्तस्य सङ्ग्रहनयसम्मतस्य द्रव्यनिक्षेपस्य सङ्गतिर्यथा देशसङ्ग्रहं पुरस्कृत्यैव शक्या, तथैव नैगमेऽपि ज्ञेयम्। सर्वसङ्ग्राहिनैगमसम्मतस्य नमस्कारादेर्घटादेर्वाऽऽकालभावित्वेनानुत्पन्नतया न किञ्चिदपि कारणं દ્રવ્યનિક્ષેપ અન્યથા અનુપપન્ન થતાં હોવાથી પણ નિશ્ચિત થાય જ છે, એ વાત ધ્યાનમાં લેવી. વળી, સંગ્રહનયને તો આખા વિશ્વમાં એક જ ઘડો છે, તો એના મતે વસ્તુતઃ શું સામાન્ય કે શું વિશેષ ? અર્થાત્ કશું જ નહીં. જેમ આકાશ એક હોવાથી આકાશસામાન્ય જેવું કોઈ સામાન્ય નથી, કારણ કે માાશ-માજાશું એવી અનુગતાકારવાળી બુદ્ધિ ક્યારેય થતી નથી. વળી, ‘આપણા આકાશ કરતાં આ આકાશ જુદું છે' એવી વ્યાવૃત્તિ બુદ્ધિ પણ ક્યારેય થતી નથી, એ જ રીતે સંગ્રહમાન્ય ઘડો એક જ હોવાથી એમાં સામાન્ય અને વિશેષનો અભાવ જ છે. એટલે સંગ્રહમાન્ય સામાન્ય ખરેખર છે જ નહીં તો પછી એને અભિમત એનું લક્ષણ હોય જ શી રીતે ? પરંતુ વ્યવહારનય સામાન્ય અને વિશેષ બન્નેને માને જ છે. કારણ કે લોકમાં અનુગતાકારવાળી બુદ્ધિ અને વ્યાવૃત્તાકારવાળી બુદ્ધિ તથા એનો વ્યવહાર પણ થાય જ છે. એટલે ભાષ્યોક્ત સામાન્ય લક્ષણ વ્યવહારનયને નજરમાં રાખીને જ છે, નહીં કે સંગ્રહનયાનુસારી પણ... આ વાત માનવી જ રહી. હવે પ્રસ્તુતમાં આવીએ - સેસા ફચ્છતિ સખિજ્વેલે એવા વચનબળે, સંગ્રહનયને માન્ય જે દ્રવ્યનિક્ષેપ જણાય છે તેની સંગતિ જૈમ દેશસંગ્રહને નજરમાં રાખીને જ શક્ય છે, તેમ નૈગમ અંગે પણ જાણવું. એટલે કે સર્વસંગ્રાહીનેગમસંમત નમસ્કારાદિ કે ઘટાદિ આકાળભાવી હોવાથી અનુત્પન્ન હોવાના કારણે એનું કોઈ કારણ સંભવતું નથી જેને દ્રવ્યનિક્ષેપ તરીકે કહી શકાય. પણ જે દેશસંગ્રાહીનૈગમનય પંચેન્દ્રિયભવ વગેરેના આરંભથી
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy