SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ नयविंशिका-१४ एवमिन्द्रप्रायोग्यं बद्धमायुष्कं येन स 'बद्धायुष्क इन्द्रः' उच्यते। तथेन्द्रभवप्राप्तस्य जन्तोर्ये अवश्यमुदयमागच्छतस्ते देवगत्यादिनाम-उच्चैर्गोत्राख्ये अभिमुखे-जघन्यतः समयेनोत्कृष्टतोऽन्तमुहूर्तमात्रेणैव व्यवधानादुदयाभिमुखत्वप्राप्ते नाम-गोत्रे कर्मणी यस्य सोऽ'भिमुखनामगोत्र इन्द्रः' उच्यते । ततश्च यथेन्द्रः पूर्वभव एव द्रव्येन्द्रः, न तत्पूर्वं, तथा जिनोऽपि पूर्वभव एव द्रव्यजिनः, न तत्पूर्वमिति मरीचिरपि कथं द्रव्यजिनः ? इति चेत् ? मैवं, अनुयोगद्वाराधिकारे नियमप्रतिपादनाभिप्रायाभावात् । इदमुक्तं भवति-बहुलतया लोकः पूर्वभव एवागामिभवभाविपर्यायं ज्ञातुं व्यवहर्तुं च यदर्हति, तत्प्रकाशयितुमनुयोगद्वार एवं त्रैविध्यमुक्तं, न तु नियमनार्थम् । अत एव चैत्यवंदनभाष्ये 'दव्वजिणा जिणजीवा' इत्यनेन जिनजीवद्रव्यस्य द्रव्यनिक्षेपत्वं स्फुटरूपेणोक्तम् । न चानुयोगद्वारगतं प्रस्तुतमधिकारं 'दव्वजिणा जिणजीव 'त्ति चैत्यवंदनभाष्यवचनं चानुसन्धाय 'द्विचरमभवे वर्तमानो जिनजीवो द्रव्यजिनः' इत्यर्थो मन्तव्य इति वाच्यं, 'दव्वजिणा जिणजीवा' इत्यविशिष्टोक्तेरहज्जीवरूपाया भावार्हत्त्वोपादानએ બદ્ધાયુષ્ક ઇન્દ્ર કહેવાય છે. તથા ઈન્દ્રભવને પામેલા જીવને જે અવશ્ય ઉદયમાં આવે તે દેવગતિ વગેરે નામકર્મ તથા ઉચ્ચગોત્રકર્મ જેને અભિમુખ= ઉદયાભિમુખ થયા છે તે અભિમુખનામગોત્ર ઈન્દ્ર કહેવાય છે. આમાં જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત માત્રના અંતરે જ્યારે આ બે કર્મ ઉદયમાં આવવાના હોય ત્યારથી અભિમુખ કહેવાય એ જાણવું. એટલે જેમ ઇન્દ્ર પૂર્વભવમાં જ દ્રવ્યેન્દ્ર છે, એ પહેલાં નહીં, એમ જિન પણ પૂર્વભવમાં જ દ્રજિન છે, એ પૂર્વે નહીં. તો મરીચિ દ્રવ્યજિન શી રીતે ? સમાધાન - આવી શંકા ન કરવી, કારણ કે અનુયોગદ્વારના આ અધિકારમાં નિયમ દર્શાવવાનો અભિપ્રાય નથી. આશય એ છે કે લોકો મુખ્યતયા પૂર્વભવમાં જ આગામી ભવમાં થનાર પર્યાયને જાણવાને અને વ્યવહરવાને જે સમર્થ હોય છે તેને જણાવવા માટે અનુયોગધારમાં આ ત્રણ પ્રકાર દર્શાવ્યા છે, નહીં કે દ્રવ્યના આ ત્રણ પ્રકાર જ હોય' એવો નિયમ દર્શાવવા માટે. એટલે જ ચૈત્યવંદનભાષ્યમાં ‘જિનેશ્વરભગવાનના જીવો એ દ્રવ્યજિન છે' એમ સ્પષ્ટરૂપે કહેલ છે. શંકા - અનુયોગદ્વારનો પ્રસ્તુત અધિકાર અને ચૈત્યવંદનભાષ્યનું ધ્વનિની નાનીવા એવું વચન.... આ બન્નેનું અનુસંધાન કરીને કિચરમભવમાં રહેલ જિનજીવ એ દ્રજિન છે' આવો અર્થ માનવો જોઈએ. સમાધાન - આવી શંકા બરાબર નથી, કારણ કે અધ્યાત્મમત પરીક્ષાના વચનથી
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy