________________
नयविंशिका-१ शिष्याणामतिमतिमान्द्ये नैकमपि नयं भाषेत, ईषन्मतिमान्ये नयद्वयेन शिष्यमतिपरिकर्मणां कुर्याद्, विमलमतिं श्रोतारं पुनरासाद्य नयविशारदः सूरिः समनुज्ञातमाद्यनयत्रयं ब्रूयात्, विमलतरमतिं शिष्यं तु शेषानपि नयान् ब्रूयादिति ।
यद्वाऽपृथक्त्वेऽनुयोगानां बहूनां शिष्याणां परिणामकत्वादासीत् सर्वनयव्युत्पादनम् । अधुना तु बहूनामपरिणामातिपरिणामजनकतया निखिलपर्षदनुपकारित्वेन न सूक्ष्मनयोपन्यासः क्रियते । तथापि कञ्चित्तु परिणामकं विशदमतिं शिष्यमासाद्य स क्रियतेऽपि । तदर्थं च पूर्वमास्त्रिभिर्नयैर्मतिव्युत्पादना कार्या । कृतायां च तस्यां शेषैरपि सूक्ष्मार्नयैः सा कार्या। ततश्च के नयाः ? किञ्च तत्सामान्यलक्षणम् ? किञ्च तत्तन्नयविशेषलक्षणमित्यादि निरूपयितुकामो ग्रन्थकारो नयविंशिकाख्यस्य ग्रन्थस्यैतस्यादिमां मङ्गलादिप्रतिपादिकां गाथामाह नयार्थदेशिनमित्यादि -
नयार्थदेशिनं वीरं प्रणम्य स्वगुरूंस्तथा । स्मृत्वा वागीश्वरी देवी प्रवक्ष्ये नयविंशिकाम् ॥१॥
નહીં, સામાન્ય મંદબુદ્ધિ હોય તો બે નય દ્વારા શિષ્યોની બુદ્ધિ વિકસાવવી. નિર્મળબુદ્ધિ શિષ્યને નયવિશારદ સૂરિએ જે આદ્ય ત્રણ નયોની અનુજ્ઞા છે એ ત્રણ નયો કહેવા અને શિષ્ય જો નિર્બળતરબુદ્ધિ હોય તો એને શેષ નયો પણ કહેવા.
અથવા, અનુયોગ જ્યારે અપૃથફ હતો ત્યારે મોટાભાગના શિષ્યો પરિણામક હતા, એટલે કે નનિરૂપણને યોગ્ય રીતે પરિણમાવનારા હતા. માટે બધા નો કહેવાતા હતા. પણ હાલ તો ઘણા શિષ્યોને અપરિણામ કે અતિપરિણામ થવાની સંભાવના હોવાથી આખી સભાને ઉપકારી ન રહેવાથી સૂક્ષ્મ જયોની વાત કરાતી નથી. છતાં પણ, કોઈક પરિણામક-નિર્મળતરબુદ્ધિ શિષ્ય મળી જાય તો નવનિરૂપણ કરાય પણ છે. એમાં પણ પહેલાં પ્રથમ ત્રણ નયના નિરૂપણ દ્વારા એની બુદ્ધિને વ્યુત્પન્ન કરવી અને બુદ્ધિ એટલી વ્યુત્પન્ન થાય એટલે સૂક્ષ્મ અર્થવાળા શેષ નયો દ્વારા પણ શિષ્યબુદ્ધિને વિકસાવવી.
આ બુદ્ધિવિકાસ માટે “કયા નયો છે ?” “નયોનું સામાન્ય લક્ષણ શું છે ?” તે તે નયોનું વિશેષ લક્ષણ શું છે ? વગેરે નિરૂપણ કરવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર નયર્વિશિકા' નામના ગ્રન્થની મંગળ વગેરેની પ્રતિપાદક પ્રથમ ગાથા કહે છે
ગાથાર્થ-નયના અર્થોના દેશક એવા શ્રીવીરપ્રભુને તથા સ્વગુરુઓને પ્રણામ કરીને અને વાગીશ્વરી (=સરસ્વતીદેવી)ને યાદ કરીને હું નયવિંશિકા કહીશ.