________________
१४०
नयविंशिका-१४
नैगमनयेनेत्यर्द्धजरतीयन्यायापातादिति वाच्यं, अर्द्धजरतीयन्यायापाताभावाद्, अन्यथा सङ्ग्रहेऽपि तव का गतिः ? अयमाशयः - सङ्ग्रहनयस्य तिर्यक्सामान्यं विषयः, सामान्यग्राहित्वात्तस्य । तथा 'एगे आया' इति सङ्ग्रहनयदृष्टिः । ततश्च तन्नयेनात्मन एकतया नानात्वस्यानुपपत्तेः 'अयमात्मा' 'अयमात्मा' इत्यनुगताकाराया बुद्धेरात्मद्रव्यस्यान्वयित्वस्य चासम्भवात् तिर्यक्सामान्यस्याप्यसम्भव एव, अनेकत्वस्यैवाभावाद् नित्यत्वे सत्यने कसमवेतत्वस्यापि सुतरामभावात् । तथापि शास्त्रेषु सङ्ग्रहनयविषयतया तिर्यक्सामान्यं कथितमेव । तदुपपादनार्थं 'व्यवहारनयेन नानात्वं, सङ्ग्रहनयेन चान्वयित्वं' इति सङ्गतिं विहाय कोऽन्यः पन्थाः ? एवमेव घटविषयेऽपि ज्ञेयम् । व्यवहारनयेन ये नाना घटाः, तेषु सर्वेषु सत्यपि देशादिभेदेन भेदे 'अयं घट:' 'अयं घटः' इति बुद्धेरुदयाद् घटद्रव्यस्यान्वयित्वं तिर्यक्सामान्यत्वञ्च । ननु नानाघटेषु 'अयं घटः' 'अयं घटः' इति बुद्धिर्व्यवहारनयेनापि सम्भवत्येवेति नानात्वमपि. व्यवहारनयेनान्वयित्वमपि च तेनैवेति चेत् ? सत्यं, परन्तु व्यवहारनयसंमतया तयाऽनुगतबुद्ध्या
સમાધાન (પૂર્વપક્ષ) : પિંડાદિમાં નાના– વ્યવહારનયે માનવું અને એ બધામાં ઘટનું અન્વયિત્વ નૈગમન માનવું.... આ તો અર્ધજરતીયન્યાય થયો. માટે નૈગમનયના વિષયભૂત ઘટાદિ ઊર્ધ્વતા સામાન્ય તરીકે સિદ્ધ થતા નથી.'
ઉત્તરપક્ષ - તમારી વાત બરાબર નથી, કારણ કે આમાં કોઈ અર્ધજરતીય ન્યાય છે નહીં. નહીંતર તો સંગ્રહનયમાં પણ તમારી શું ગતિ થશે ? આશય એ છે કે – સંગ્રહનયનો તિર્યસામાન્ય એ વિષય છે, કારણ કે એ સામાન્યગ્રાહી છે. તથા કાયા (આત્મા એક છે) આ સંગ્રહનયની દૃષ્ટિ છે. એટલે સંગ્રહાયે આત્મા એક જ હોવાથી નાનાત્વ અસંગત હોવાના કારણે મયમાત્મા-નવમાત્મા આવી અનુગતાકારવાળી બુદ્ધિ અને આત્મદ્રવ્યનું અન્વયિત્વ અસંભવિત રહેવાથી તિર્યકસામાન્ય પણ અસંભવિત જ બની જશે, કારણ કે (નૈયાયિકને અનુસરીએ તો) અનેત્વનો જ અભાવ હોવાથી નિત્યત્વે સતિ અને સમતત્વ ને પણ સુતરાં અભાવ છે જ. છતાં શાસ્ત્રોમાં સંગ્રહનયના વિષય તરીકે તિર્યસામાન્ય કહેલું જ છે. તેને સંગત કરવા માટે વ્યવહારનયે નાનાત્વ અને સંગ્રહાયે અન્વયિત્વ... આવી સંગતિ છોડીને બીજો કયો માર્ગ છે ? એ જ રીતે ઘટ અંગે પણ જાણવું. વ્યવહારનયે જે નાના ઘટ છે તે બધામાં દેશાદિભેદે ભેદ હોવા છતાં માં પટ:-માં ધટ: એવી બુદ્ધિ થતી હોવાથી ઘટદ્રવ્ય અન્વયી છે અને તિર્યસામાન્યરૂપ છે.