________________
नयविंशिका - १४
प्रकारवस्त्वभ्युपगमपरत्वं कथं सिद्धम् ? इत्थमिति गृहाण - व्यवहारनयस्य कम्बुग्रीवादिमानेव मुख्यो घटः, शेषास्तूपचारेणैवेति स एकवस्त्वभ्युपगमपर एव । नैगमस्य तु यथा कम्बुग्रीवादिमान् मुख्यो घटस्तथैव खन्यमाना मृदपि मुख्यो घट एव, एवं मृद्यमाना मृदपि मुख्यो घट एव, एवमेव मृत्पिण्ड - शिवक-स्थासादयश्च सर्वेऽपि मुख्यो घट एवेति सिद्धं तस्यानेकप्रकारवस्त्वभ्युपगमपरत्वम् । ननु कोऽत्र समासविग्रहविधिर्भवताऽऽश्रित: ? अनेके प्रकारा येषां तान्यनेकप्रकाराणि वस्तूनि तेषामनेकप्रकाराणां वस्तूनां घटतयाऽभ्युपगमो यस्तस्मिन् परः अनेकप्रकारवस्त्वभ्युपगमपरस्तस्य भावस्तत्त्वमिति समासविग्रहविधिरत्रादृतो मयेति । भवतु भवताऽऽदृतः, न तूचित:, नैकगमत्वस्यैवमसिद्धेः । नैके गमाः = बोधप्रकारा यस्य स नैकगमः, तस्य भावो नैकगमत्वम्, अस्य नैकगमस्यासिद्धिरत्र स्पष्टैव, मृद्- मृत्पिण्डस्थासादिषु सर्वत्र 'अयं घटः ' 'अयं घटः' इत्येवमेकप्रकारस्य बोधस्यैवाभ्युपगतत्वादिति
१३६
સ્વીકારી લીધી... તો પણ એ અનેક પ્રકારની વસ્તુનો અભ્યુપગમ કરે છે એ શી રીતે સિદ્ધ થશે ?
સમાધાન - આ રીતે, વ્યવહારનયને કમ્બુગ્રીવાદિમાન એ જ મુખ્ય ઘટ છે, બાકીના તો ઉપચારથી જ ઘટ છે, એટલે એ એકવસ્તુને જ‘સ્વીકારે છે. પણ નૈગમનયને તો જેમ કમ્બુગ્રીવાદિમાન્ એ મુખ્ય ઘટ છે એમ ખોદાતી માટી પણ મુખ્ય ઘટ જ છે. એ જ રીતે ખુંદાતી માટી પણ મુખ્ય ઘડો જ છે ને એ જ રીતે પિંડ-શિવક-સ્થાસાદિ બધું જ મુખ્ય ઘડો છે. એટલે એ અનેક પ્રકારની વસ્તુને માનવામાં તત્પર છે એ સિદ્ધ થઈ જ જાય છે.
શંકા - નૈગમ ‘અનેકપ્રકારવસ્વભુપગમપર' છે. આમાં તને કવી રીતે સમાસવિગ્રહ કરો છો ?
સમાધાન અનેક છે પ્રકારો જેના તે અનેક પ્રકારની વસ્તુઓ. આ અનેક પ્રકારની વસ્તુઓનો ઘડારૂપે જે અલ્યુપગમ તે અનેકપ્રકારવસ્તુઅભ્યુપગમ... આવો અણુપગમ કરવામાં તત્પર હોવું તે અનેકપ્રકારવસ્તુઅભ્યપગમપર, એનો ભાવ અં તત્ત્વ. આવો સમાસવિગ્રહ મેં સ્વીકારેલો છે.
શંકા - તમે ભલે સ્વીકારેલો હોય... પણ એ ઉચિત નથી, કારણ કે આ રીતે અનેકબોધ પ્રકારો છે વિગ્રહ કરવામાં નૈકગમત્વ સિદ્ધ થતું નથી. જેના અનેકગમ તે નૈકગમ. તેનો ભાવ એ નૈકગમત્વ. આવું નૈકગમત્વ અહીં સિદ્ધ થતું નથી એ સ્પષ્ટ
-
=