________________
१३०
नयविंशिका-१४ नन्वेवं तु 'निगमेषु भवो नैगमः' इति नैगमनयलक्षणं व्यवहारेऽतिव्याप्नुयादिति चेत् ? न, लोके यत्र विषये मुख्यतया यो व्यवहारः प्रवर्तते तस्यैव व्यवहारेण मुख्यतयाऽभ्युपगतत्वात्। अत्रेयं व्यवस्था-लोके यो यो वचनप्रयोगः प्रवर्तते तत्रैकः कश्चित्कस्यचिदेकस्य नयस्य मुख्यतया = अनुपचरिततयाऽभिप्रेतः, अन्यः कश्चिदन्यस्य नयस्य, अपरश्च कश्चित्तदपरस्य नयस्य । तत्र यो बहुलतया प्रयुज्यते यथा 'मञ्चस्था जनाः क्रोशन्ति' स . व्यवहारस्य मुख्यतयाऽभिप्रेतः, तद्भिन्नाश्च क्वचित्कदाचित् प्रयोजनविशेषात्प्रयुज्यमानाः प्रयोगास्तस्योपचारेणाभिप्रेताः, यथा 'मञ्चाः क्रोशन्ति' इति । अत एव 'लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः' इति तत्त्वार्थभाष्यवचनम्। अत्र 'लौकिकसमः' इत्यनेन व्यवहारस्य मुख्यतयाऽभिप्रेतोऽर्थ उक्तः, 'उपचारप्रायः' इत्यनेन तूपचारेणाभिप्रेतोऽर्थः, तयोः सम्मीलनेन स विस्तृतार्थो जायत इति 'विस्तृतार्थः' इत्यनेन सूचितमिति ज्ञेयम्। व्यवहारस्योपचारेण संमतास्ते हि वचनप्रयोगा अन्यान्यनयस्य मुख्यतया संमताः। यथाऽऽत्मत्वजाती
શંકા - આમ તો નિમેષ મવો નૈ એવું નૈગમનયનું લક્ષણ વ્યવહારનયમાં અતિવ્યાપ્ત થશે.
સમાધાન - નહીં થાય, કારણ કે જે વિષયમાં લોકમાં જે વ્યવહાર મુખ્યરૂપેપ્રધાનતાએ થતો હોય તેને જ વ્યવહારનય અનુપચરિતપણે માને છે. આ વિષયમાં આવી વ્યવસ્થા જાણવી - લોકમાં જે જે વચનપ્રયોગ થાય છે તેમાંનો કોઈક એક પ્રયોગ અમુક નયને અનુપચરિતપણે સંમત હોય છે, બીજો વચનપ્રયોગ બીજા કોઈક નયને માન્ય હોય છે. તો વળી ત્રીજો કોઈક પ્રયોગ ત્રીજા નયને... એમાં જે વારંવાર થતો હોય, જેમકે “માંચડા પર રહેલા લોકો બૂમ પાડે છે તે પ્રયોગ વ્યવહારનયને મુખ્યરૂપે માન્ય હોય છે, આ સિવાયના ક્યાંક-ક્યારેક ચોક્કસ પ્રયોજનવશાત્ થતા વચનપ્રયોગો વ્યવહારનયને ઉપચારથી જ માન્ય હોય છે, જેમકે “માંચડા અવાજ કરે છે” એવો વચનપ્રયોગ. એટલે જ તસિમ ૩પવાRપ્રાયો વિસ્તૃતાર્થો વ્યવહાર: એવું તત્ત્વાર્થભાષ્યમાં વચન છે. આમાં, લૌકિકસમ = લોકવ્યવહારને સમાન....” આના દ્વારા વ્યવહારનયને મુખ્યરૂપે અભિપ્રેત અર્થ કહ્યો છે. ૩પવરપ્રાય: આના દ્વારા ઉપચારથી અભિપ્રેત અર્થ કહ્યો છે. આ બન્ને ભેગા થવાથી વ્યવહારનય વિસ્તૃતાર્થ બને છે, એ વાત વિસ્તૃતાર્થ દ્વારા બતાવી છે. વ્યવહારનયને ઉપચારથી માન્ય તે જ વચનપ્રયોગો અન્ય કોઈક નયને મુખ્યરૂપે માન્ય હોય છે. જેમકે આત્મત્વજાતિમાં રહેલ એકત્વને જાતિમાનું એવા