________________
यस्य शुद्धत्वादौ विविधा: परिभाषा:
नयरहंस्ये निक्षेपविचारणायां- 'अविशुद्धानां नैगमभेदानां नामाद्यभ्युपगमप्रवणत्वेऽपि विशुद्धनैगमभेदस्य द्रव्यविशेषणतया पर्यायाभ्युपगमान्न तत्र भावनिक्षेपानुपपत्ति:' इति यदुक्तं तत्र नामादिनिक्षेपत्रयाभ्युपगन्तृत्वमशुद्धिः, भावनिक्षेपाभ्युपगन्तृत्वं च विशुद्धिरिति विवक्षा निश्चीयते । अत एव तत्र 'शब्दादीनां पर्यायार्थिकनयानां तु नैगमवदविशुद्ध्यभावान्न नामाद्यभ्युपगन्तृत्व' मित्यप्युक्तम् ।
तथा नयोपदेशे नयानां शुद्धयशुद्धी न बह्वल्पविषयभावेन, किन्तु तर्कसहासहत्वभावेन થિતા । અધ્યાત્મમતપરીક્ષાયાં તુ (જો-૬૭ વૃત્તૌ) स्यादेतत्-ऋजुसूत्रशब्दनयाश्च शुद्धा इतरे वशुद्धा इति नियमः कथं मुख्यामुख्यार्थकत्वं विना ? इति, मैवं, व्यापकाव्यापकविषयत्वादिनैव शुद्धाशुद्धभेदव्यवस्थानाद्, अन्यथाऽतिप्रसङ्गादिति ॥ इत्येवं व्यापकाव्यापकविषयभावेनैव ते कथिते इति ।
तथा दिगंबराचार्यश्रीदेवसेनकृतायामालापपद्धतौ 'शुद्धसद्भूतव्यवहारो यथा शुद्धगुणशुद्धगुणिनोः शुद्धपर्यायशुद्धपर्यायिणोर्भेदकथनम् । अशुद्धसद्भूतव्यवहारो यथाऽशुद्धगुणाशुद्ध
११५
-
-
નયરહસ્યગ્રન્થમાં નિક્ષેપની વિચારણા દરમ્યાન “નૈગમનયના અવિશુદ્ધ પ્રકારો નામાદિ નિક્ષેપાઓને સ્વીકાંરતા હોવા છતાં વિશુદ્ધપ્રકાર તો દ્રવ્યના વિશેષણ તરીકે પર્યાયને જોનારો હોવાથી ભાવનિક્ષેપસ્વીકાર અસંગત નથી” આવું જે કહ્યું છે તેના પરથી નામાદિ ત્રણ નિક્ષેપાઓ માનવા એ અશુદ્ધિ છે અને ભાવનિક્ષેપ માનવો એ શુદ્ધિ છે એવી વિવક્ષા નિશ્ચિત થાય છે. એટલે જ એ અધિકારમાં ‘શબ્દાદિ પર્યાયાર્થિક નયો નૈગમની જેમ અવિશુદ્ધ હોવા સંભવતા ન હોવાના કારણે નામાદિનિક્ષેપાઓને સ્વીકારતા નથી' એમ કહ્યું છે.
તથા, નયોપદેશગ્રન્થમાં નયોમાં શુદ્ધિ-અશુદ્ધિ વિષયની બહુતા કે અલ્પતાના આધારે નહીં, પણ તર્કસહત્વ-અસહત્વના આધારે કહેલ છે એ આપણે જોઈ ગયા છીએ. જ્યારે અધ્યાત્મમતપરીક્ષામાં (૬૭મા શ્લોકની વૃત્તિમાં) વ્યાપક-અવ્યાપક વિષયના આધારે જ તે કહેલ છે. તે આ રીતે - શંકા - ઋજુસૂત્ર અને શબ્દનયો શુદ્ધ છે અને અન્ય નયો અશુદ્ધ છે' આ નિયમ મુખ્ય-અમુખ્ય (= ઉપચરિત) અર્થ વિના શી રીતે ઘટશે ? આવી શંકા ન કરવી, કારણ કે વ્યાપક-અવ્યાપક વિષયના આધારે જ શુદ્ધઅશુદ્ધનયની વ્યવસ્થા સંભવે છે, નહીંતર અતિપ્રસંગ થશે.
સમાધાન
તથા, દિગંબરાચાર્ય શ્રી દેવસેને રચેલા આલાપપદ્ધતિગ્રન્થમાં આ પ્રમાણે કહ્યું શુદ્ધગુણ-શુદ્ધગુણી વચ્ચે ભેદકથન કરવું... એમ શુદ્ધ પર્યાય-શુદ્ધપર્યાયવાન્ વચ્ચે
છે