________________
१०५
व्यवहारे शुद्धत्वं निश्चये चाशुद्धत्वम्
भुक्तेऽन्यः कुरुते चान्यो गुरुः शिष्यश्च यत्र न । देशना निश्चयस्यास्य पुंसां मिथ्यात्वकारणम् ॥७६ ॥ परिणामे नयाः सूक्ष्मा हिता नापरिणामिके । न वातिपरिणामे च चक्रिणो भोजनं यथा ॥७॥ आमे घटे यथा न्यस्तं जलं स्व-घटनाशकृत् । तथाऽपरिणते शिष्ये रहस्यं नयगोचरम् ॥७८ ॥ पृथक्त्वे नाधिकारस्तन्नयानां कालिकश्रुते । अधिकारस्त्रिभिः प्रायो नये व्युत्पत्तिमिच्छताम् ॥७९॥ तेनादौ निश्चयोद्ग्राहो नग्नानामपहस्तितः । रसायनीकृतविषप्रायः सो न जगद्धितः ॥८०॥ उन्मार्गकारणं पापा परस्थाने हि देशना । बालादेन न्ययोग्यं च वचो भेषजवद्धितम् ॥८१॥ इति । अत एव यत्र प्रणिधानादीनां
ઔચિત્ય... આ ગુરુ છે - આ શિષ્ય છે... વગેરે વાતની સંગતિ જેમાં સમ્યક્તનું કારણ બને છે (અર્થાત્ સત્યતાનું કારણ બને છે) તે વ્યવહારનયની દેશના છે. ૭પી/ કરે છે અન્ય અને ભોગવે છે અન્ય કોઈ ગુરુ નથી. કોઈ શિષ્ય નથી. આવી બધી વાતો જેમાં છે એ નિશ્ચયનયની દેશના છે, એ જીવોને મિથ્યાત્વનું કારણ બને છે. //૭૬ / એટલે જ સૂક્ષ્મનયો (= નિશ્ચયનયો) પરિણામી જીવને જ હિતકર બને છે, અપરિણામક કે અતિપરિણામક જીવોને હિતકર બનતા નથી, જેમકે ચક્રવર્તીનું ભોજન. //૭૭ll કાચા ઘડામાં નાખેલું પાણી જેમ પોતાનો અને ઘડાનો નાશ કરનાર બને છે તેમ અપરિણત શિષ્યને આપેલું નય અંગેનું રહસ્ય પોતાનો અને એ શિષ્યનો નાશ કરનાર બને છે. (૭૮ એટલા માટે જ જ્યારથી અનુયોગ પૃથક્ થયો ત્યારથી કાલિકશ્રુતમાં નયોનો અધિકાર નથી. છતાં જેમણે નયનો બોધ પામવો હોય તેમને પણ પ્રાય: પ્રથમ ત્રણનયોનો (= વ્યવહારનયોનો) જ અધિકાર છે. //૭૯ll તેથી પ્રારંભે જ (= શ્રોતા હજુ પરિણત નથી બન્યો ત્યારે પણ) દિગંબરો નિશ્ચયનયનો બોધ આપવા જે પ્રયાસ કરે છે તે ગલત છે એમ સિદ્ધ થયું. એ બોધ તો રસાયણરૂપે કરાયેલ ઝેર જેવો છે. (જે એને પચાવવાની ક્ષમતાવાળા બન્યા હોય એમને જ લાભ કરે.) આખા જગને એ લાભ કરે એવું છે નહીં. llcoll (યોગ્ય જીવને યોગ્ય દેશના આપવી એ સ્વસ્થાન દેશના છે. એનાથી વિપરીત એ પરસ્થાન દેશના છે. અપરિણત શિષ્યો માટે