________________
नयविंशिका - १३
सन्मात्रगोचरात्संग्रहान्नैगमो भावाभावभूमिकत्वाद्भूमविषय इति ॥ ४७ ॥ सद्विशेषप्रकाशकाद् व्यवहारतः सङ्ग्रहः समस्तसत्समूहोपदर्शकत्वाद् बहुविषय इति ॥ ४८ ॥ वर्तमानविषयादृजुसूत्राद् व्यवहारस्त्रिकालविषयावलम्बित्वादनल्पार्थ इति ॥ ४९ ॥ कालादिभेदेन भिन्नार्थोपदेशिनः शब्दादृजुसूत्रस्तद्विपरीतवेदकत्वान्महार्थ इति ॥५०॥ प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिरूढाच्छब्दस्तद्विपर्ययानुयायित्वात्प्रभूतविषय इति ॥ ५१ ॥ प्रतिक्रियं विभिन्नमर्थं प्रतिजानानादेवंभूतात्समभिरूढस्तदन्यार्थस्थापकत्वान्महागोचर इति ॥ ५२ ॥ व्यक्तार्थान्येतानि सूत्राणि ।
१००
नन्वाद्याश्चत्वारो नैगमादिनया अर्थनयाः, शब्दादयस्तु त्रयः शब्दनया इति यदुक्तमत्र, तत्र किमर्थनयत्वं किं च शब्दनयत्वमिति ? विशेषावश्यकभाष्य एतदर्थे यदुक्तं तच्छृणु अत्थप्पवरं सद्दोवसज्जणं वत्थुमुज्जुसुत्तंता । सद्दप्पहाणमत्थोवसज्जणं सेसया बिंति ॥२२६२ ॥ त्ति॥ प्रमाणनयतत्त्वालोकालङ्कारेऽपि " एतेषु चत्वारः प्रथमेऽर्थनिरूपणप्रवणत्वादर्थनयाः
સત્ પદાર્થ છે. જ્યારે નૈગમનયનો વિષય ભાવ અને અભાવ બન્ને છે... માટે નૈગમનય સંગ્રહનય કરતાં અધિક વિષયવાળો છે. ૪૭ વ્યવહારનય ‘સત્’ના ‘વિશેષ’નો પ્રકાશક છે, જ્યારે સંગ્રહ સમસ્ત‘સત્’સમૂહનો ઉપદર્શક છે. તેથી વ્યવહાર કરતાં સંગ્રહ બહુવિષયવાળો છે. II૪૮૫ ઋજુસૂત્ર માત્ર વર્તમાન વસ્તુને જુએ છે, જ્યારે વ્યવહારનય ત્રિકાળભાવીવસ્તુને જુએ છે. તેથી ઋજુસૂત્ર કરતાં વ્યવહારનય અનલ્પવિષયવાળો I૪૯" શબ્દનય કાળાદિભેદે (કારકાદિભેદે) ભિન્ન અર્થ જણાવે છે. જ્યારે ઋજુસૂત્ર તેનાથી વિપરીત (= અભિન્ન) અર્થ જણાવે છે. તેથી શબ્દ કરતાં ઋજુસૂત્ર નય મહાર્થ છે. ।।૫।। પર્યાયવાચી શબ્દભેદે અર્થભેદ માનનાર સમભિરૂઢનય કરતાં એના કરતાં વિપરીત માન્યતાવાળો શબ્દનય પ્રભૂતવિષયવાળો છે. ૫૧॥ ક્રિયાએ ક્રિયાએ અર્થ જુદો હોય છે' એવું માનનાર એવંભૂતનય કરતાં સમભિરૂઢ તદન્યઅર્થનો પણ સ્થાપક હોવાથી મહાન્ વિષયવાળો છે. ૫૨/ આ બધા સૂત્રોનો અર્થ સુગમ છે.
પ્રશ્ન - આ ગાથાના ઉત્તરાર્ધમાં, નૈગમાદિ ચાર નયો અર્થનય છે, શબ્દાદિ ત્રણ નયો શબ્દનય છે, આમ જે કહ્યું છે તેમાં અર્થનય એટલે શું ? અને શબ્દનય એટલે શું ?
ઉત્તર શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં આ અંગે આ પ્રમાણે કહ્યું છે ઋજુસૂત્ર સુધીના નયો વસ્તુને અર્થની પ્રધાનતાવાળા અને શબ્દની ગૌણતાવાળા માને છે. શેષ નયો વસ્તુને અર્થની ગૌણતા કરી શબ્દની પ્રધાનતાવાળા કહે છે. (એટલે કે અર્થને પ્રધાન કરનાર નય એ અર્થનય, શબ્દને પ્રધાન કરનાર નય એ શબ્દનય.) પ્રમાણનય