________________
नयविंशिका-११ अयम्भावः-भाषमाणाया घटादिलक्षणायाः संज्ञाया घटादिलक्षणो यो वाच्यार्थः स घटपदवाच्य एव, न तु कुटकुम्भादिपदवाच्योऽपीति समभिरूढो नयो मन्यते । ततश्च यतोऽयं नयस्तत्तद्वाच्यार्थविषयत्वेन भाषमाणां घटादिलक्षणां संज्ञामेव समभिरोहति प्रमाणीकरोति, अतः स समभिरूढः । आवश्यकनियुक्तौ 'वत्थुओ संकमणं होइ अवत्थु नए समभिरूढे' इत्युक्तं, तत्त्वार्थभाष्ये च 'सत्स्वर्थेष्वसङ्क्रमः' इति । एकशब्दवाच्यं वस्तु शब्दान्तरवाच्यतां नैति, तथावाच्यतायामवस्तुत्वमेवेत्यर्थः । अन्यथा घटादौ पटाद्यर्थसंक्रमे = घटपदवाच्येऽर्थे पटादिपदवाच्यार्थसंक्रमे किमयं घटः पटादिर्वा ? इति संशयः स्यात्, घटादौ पटादिनिश्चयाद्वा विपर्ययः स्यात्, पटादौ वा घटाद्यध्यवसायादेकत्वं घटपटाद्यर्थानां प्राप्नुयात्, मेचकमणिवत् संकीर्णरूपता वा घटपटाद्यर्थानां भवेदिति । इयमत्र भावना-समभिरूढनयो घट-कुटकुम्भादिशब्दान् पट-स्तम्भादिशब्दानिव भिन्नव्युत्पत्तिनिमित्तत्वाद् भिन्नार्थगोचरानेव मन्यते ।
બોલાતી ઘટાદિ શબ્દરૂપ સંજ્ઞાનો “ઘટ’ વગેરે રૂપ જે વાચ્યાર્થ હોય છે તે “ઘટ'પદવાણ્ય જ હોય છે, નહીં કે “કુટ’- કુંભ'વગેરેશબ્દવાચ્ય પણ, એવું સમભિરૂઢનય માને છે. એટલે, આ નય તે-તે વાર્થના વિષય તરીકે સંબંધી તરીકે વાચક તરીકે, “ઘટ’ વગેરે શબ્દરૂપ સંજ્ઞા પર જ સમભિરોહણ કરે છે–વાચક તરીકે તે તે શબ્દને જ પ્રમાણભૂત માને છે, માટે એ “સમભિરૂઢ' નય કહેવાય છે. આ નય માટે આવશ્યક નિર્યુક્તિમાં ‘સમભિરૂઢનયના અધિકારમાં વસ્તુથી સંક્રમણ થવામાં અવસ્તુ બની જાય છે એ પ્રમાણે કહ્યું છે અને તત્ત્વાર્થભાષ્યમાં ‘સત્-વિદ્યમાન અર્થોમાં અસંક્રમ” એમ કહ્યું છે. આનો અર્થ આવો છે-એકશબ્દવા વસ્તુ અન્યશબ્દવાચ્ય બની શકતી નથી. તે તે વસ્તુમાં અન્યશબ્દવાચ્યતા માનવામાં તો એ અવસ્તુ જ બની જાય. અન્યથા નહીંતર તો.. એટલે કે ઘટાદિમાં પટાદિ અર્થનો સંક્રમ થતો હોય તો, અર્થાત્ “ઘટ’ પદવાણ્યઅર્થમાં પટાદિપદવાચ્યાર્થ(તાદાત્મસંબંધથી) સંક્રમિત થઈ શકતો હોય તો શું આ ઘડો છે કે પટાદિ છે ?” એવો સંશય પડે... અથવા ઘડા અંગે ‘આ પટ છે' એવો નિશ્ચય થવાથી વિપર્યય થાય(= વિપરીત બુદ્ધિ થાય), અથવા પટ અંગે “આ ઘટ છે” એવી પણ બુદ્ધિ થવાથી ઘટ-પટ વગેરે બધા પદાર્થો એક જ થઈ જશે. અથવા મેચકમણિની જેમ ઘટપટ વગેરે પદાર્થો સંકીર્ણસ્વરૂપવાળા બની જશે.
આની ભાવના આવી જાણવી-સમભિરૂઢનયનું કહેવું એવું છે કે વ્યુત્પત્તિનિમિત્ત અલગઅલગ હોવાથી પટ-સ્તંભ વગેરે શબ્દો જેમ અલગ-અલગ અર્થને જણાવે છે એમ ઘટ-કુટ