________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ
(૬૭) રંગવિમલ ભં. ડભોઈ, પ્રત ૪.૯/૭/૧૨૧, પત્ર-૨૧. (૬૮) રંગવિમલ ભં. ડભોઈ, પ્રત ક્ર.૯/૧૧/૨૧૪, પત્ર-૧૨. (૬૯) ડે.ભ. પ્રત ક્ર.૪૪/૧૫-૧૬, પદ્મવિજયજીકૃત બાલાવબોધ) (૭૦) ડે.ભં પ્રત ૪.૪૪/૧૭, (લઘુબાલાવબોધ). (૭૧) ડે.મં. પ્રત ક્ર.૭૧/૬ ૫થી૮૨ (૭૨) લવારની પોળ ઉપા. અમદાવાદ, પ્રત ક્ર.૩૧૬૨. (મહાવીરજન સ્તવન લખ્યું છે.) (૭૩) પ્ર.કા.ભું. વડોદરા, પ્રત.ક્ર.૧૦૨૭, લે.સં.૧૮૮૬, (૭૪) પ્ર.કા.ભં. વડોદરા, ૧૧૩૮, લે.સં.૧૯૦૮. (૭૫) પ્ર.કા.ભ.વડોદરા, પ્રત ક્ર.૨૨૭૨, લે.સં.૧૮૯૧. (સબાલા. પતિ.કૃત બાલાવબોધ). (૭૬) પ્ર.કા.ભું. વડોદરા, પ્રત ૪.૮૩૮, પત્ર-૯૬. (બાલાવબોધ સાથે) (૭૭) હું.ભું. પ્રત ૪.૩૬૮૦, (સ્તવનવાર્તિક એમ લખ્યું છે.) (૭૮) હું.ભં પ્રત ક્ર.૪૩૪૨. (૭૯) ગોડીજી, પ્રત ક્ર.૨૯૦, પત્ર-૯૮. (૮૦) મો.દ. દેસાઈ, સંગ્રહ, (ગોડીજી), પ્રત ક્ર./૯૨, લે.સં.૧૮૯૮.
માફીપત્ર શ્લોકમાન ૮ ૨.સં. ૧૭૧૭
૫૬
પ્રકાશિત ઃ (૧) શ્રી મહાવીર જૈન વિદ્યાલય રત મહોત્સવ ગ્રંથ, ૧૯૪૧ (મોહનલાલ દલીચંદ દેશાઈના અધ્યાત્મી શ્રી આનંન અને શ્રી યશોવિજ્ય' એ લેખ અંતર્ગત). માર્ગપરિશુદ્ધિપ્રકરણ (સં.) શ્લોકમાન ૩૨૪
પ્રકાશિત ઃ (૧) માર્ગપરિશુદ્ધિ, સંપા. મોહનવિજય, પ્રકા. મુક્તિકમલ જૈન મોહનમાલા, વડોદરા, વિ.સં.૧૯૭૬. (૨) માર્ગપરિશુદ્ધિપ્રકરણમ્, યતિલક્ષણસમુચ્ચયપ્રકરણમ્, સંપા. વિજયોદયસૂરિ, પ્રકા.જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૭.
મુનિગુણ સજ્ઝાય (‘સીમંધર જિન ૩૫૦ ગાથા સ્તવન’ અંતર્ગત) ગાથા ૨૩ હસ્તપ્રત : (૧) પાટણ હેમ.ભં.સૂચિ : ભા.૧. પૃ.૨૪૮ પ્રત ક્ર.૫૫૫૧, પત્ર-૪, લે.સં.૧૯૦૪.
મુનિસુવ્રત જિન સ્તવન ગાથા ૫
હસ્તપ્રત ઃ (૧) પુણ્યસૂચિ : પૃ.૨૫૪, પ્ર.સં.૨૧૨૪, પરિ/૮૬૫૭/ ૧૦, પત્ર–૨૦મું, લે.સં.૧૮૦૦,
મૌન એકાદશીના દોઢસો કલ્યાણકનું સ્તવન પદ્યસંખ્યા - ૬૩, ઢાળ - ૧૨,
૨.સં. ૧૭૩૨.
પ્રકાશિત : (૧) સઝાય પદ અને સ્તવન સંગ્રહ, ભાગ-૨ માં પૃ