________________
(ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી સાહિત્યસૂચિ
૨૩
| પૃ.૧૫, પ્રત ક્ર.૩૦૯/૪, પત્ર-૧, લે.સં.૧મો. (૨) લીં.ભ.સૂચિ: પૃ.૪, , ‘ક્ર.સં.૩૩૧૭, પ્રત ક્ર.૩૬૪૫, પત્ર-૧, લે.સં. ૧૯૪૮. (૩) અમર ભં. ડભોઈ,
પ્રત ક્ર.૯/૬૭, પત્ર૨. ચંદ્રપ્રભુની સજઝાય સ્તવન પદ્ય ૭. (તથા જુઓ નવનિધાન સ્તવન)
પ્રકાશિતઃ (૧) લઘુ ચોવીસી વીસી સંગ્રહ, પૃ.૨૮૧
હસ્તપ્રતઃ (૧) પુણ્યસૂચિ: પૃ.૫૧૫, પ્ર.સં.૪૨૪૧, પરિ૩૧૨૪/ ૧૪, પત્ર-૨૩, લે.સં.૧૭૧૨. ચાર આહારની સઝાય / આહાર–અણાહારની સઝાય ૨૦ કડી
પ્રકાશિતઃ (૧) મોટું સઝાયમાળા સંગ્રહ, પૃ.૧૭૭. (૨) સઝાયપદ અને સ્તવન સંગ્રહ, પૃ.૧૩૭–૧૩૯. (૩) સઝાયમાલા (લલ્લુભાઈ),
પૃ.૨૦૮-૨૦૯. (૪) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧. - હસ્તપ્રત ઃ (૧). જેહાપ્રોસ્ટા, ક્ર.૨૮૧. ચોવીસ જિન સ્તવન | ચોવીસી , ચતુર્વિશતિ જિન સ્તવન (ત્રણ)
પ્રકાશિતઃ (૧) યશોવિજય કૃત ચોવીસી, પૃ.૧થી ૬૨. (ત્રણ ચોવીસી) (૨) જૈન લઘુસાર સંગ્રહ, પૃ.૬-૩પ. (૩) ચોવીસી વીશી સ્તવન સંગ્રહ (ત્રણ ચોવીસી) (૪) સજ્જન સન્મિત્ર, ૨ ચોવીસી. (૫) ચૈત્યવંદન ચોવીસી પૃ.૩૨-૧૭૯, પૃ.૧૭૯-૨૮૪. (૨ ચોવીસી) (૬) આત્માનંદ સ્તવનાવલી, ૩ ચોવીસી, ૨૦૪-૨૬૪. (૭) ચોવીસી, પ્રકા.જૈન શ્રેયસ્કર મંડળ, સને ૧૯૧૮. (૮) સઝાયપદ સંગ્રહ. (૯) ૧૧૫૧ સ્તવનમંજૂષા (૩ ગુજરાતી + ૨ હિંદી = ૫ ચોવીસી). (૧૦) જૈન પ્રબોધ પુસ્તક, પૃ૫૯૭. (૧૧) જેન કાવ્યપ્રકાશ-૧, પૃ.૧૦૩, ૧૭૧, ૪૫૮. (૧૨) જૈન કાવ્યસંગ્રહ (કીકાભાઈ), પૃ.૧૪૫, (જનવિજયજી કરત ચોવીસી). (૧૩) જિનેન્દ્ર ભક્તિપ્રકાશ, પૃ.૭૦. (૧ ચોવીસી). (૧) જિનગુણ પદ્યાવલી, પૃ૧થી ૪૪ (૧ ચોવીસી). (૧૫) જિનગુણ સ્તવન સ્તુતિ આદિ સંગ્રહ પૃ.૧૮૫, (૧ ચોવીસી). (૧૬) સઝાયપદ અને સ્તવન સંગ્રહ પૃ.૧-૬ ૨. (૧૭) સજ્જન સન્મિત્ર -૨, પૃ.૩૩૮-૩૪૮. (૧૮) લઘુ ચોવીસી વીશી સંગ્રહ, પૃ.૨૧૫૨૩૩. ૯૧૯) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧, (ત્રણ ચોવીસી). (૨૦) જૈન સત્યપ્રકાશ પુ.૧૧, અં.૧૦, પૃ૨૧૧-૧૪.
હસ્તપ્રતઃ (૧) સીમંધર દા.૨૦. નં.૪૯, પ.સં.૭–૧૩. ચોવીસી