________________
કૈવલ્યાવસ્થામાં પણ થાય છે. તેથી તેઓશ્રી વલાહાર કરે છે.' આ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે શ્રી કેવલીપરમાત્માનું વેદનીયકર્મ બળેલા દોરડાજેવું હોય છે. બળેલું દોરડું જેમ પોતાના કાર્ય-બંધન માટે સમર્થ બનતું નથી. તેમ એ વેદનીયકર્મ પણ; તેઓશ્રીને ક્ષુધાવેદનાને ઉત્પન્ન કરવા સમર્થ બનતું નથી. તેથી કેવલીપરમાત્મા ક્ષુધાને દૂર કરવા વાપરતા નથી.
તેમ જ શરીરને આશ્રયીને ઉત્પન્ન થતાં સુખ અને દુઃખ, ઈન્દ્રિયોના કારણે ઉત્પન્ન થતાં હોય છે. કેવલી પરમાત્માઓ અતીન્દ્રિય અર્થાદ્ ભાવેન્દ્રિયથી રહિત હોવાથી વાપરતાં પહેલાં દુ:ખ અને વાપર્યા પછી સુખ : આવાં સુખ-દુઃખ તેઓશ્રીમાં ઘટતાં નથી. તેથી તેઓશ્રી આપણી જેમ વલાહાર કરતા નથી. તેઓશ્રી જો કવલાહાર કરે તો તેઓશ્રીમાં શરીરને આશ્રયીને સુખ અને દુ:ખની ઉત્પત્તિ માનવાનો પ્રસઙ્ગ આવશે. ।।૩૦-૨૫ -
શ્રીદેવલીભગવંતોને વલાહાર હોતો નથી–એમાં
હૈત્યંતર જણાવાય છે
मोहात्परप्रवृत्तेश्च, सातवेद्यानुदीरणात् । प्रमादजननादुच्चैराहारकथयाऽपि च ।। ३०- ३ ||
“મોહના કારણે પરપ્રવૃત્તિ થાય છે, સાર્તા(શાતા)–
૪
LO
品
F
必厉必原些厉必